ખાલી હા કે ના માં જ જવાબ આપવાનો છે.😅😝😂😜🤣🤪

એક વખત ધીરજ વિશે પપ્પુએ
એક બાબાને પ્રશ્ન કર્યો
“સહુથી વધુએ ધીરજ કોણે રાખી કહેવાય?”
બાબા : એ પુરુષે જેણે તેના લગ્નની
સુવર્ણ જયંતિ ઉજવી હોય.
😅😝😂😜🤣🤪

ટીના : જો કદાચ હું મરી જાવ,
તો તમે ફરી લગ્ન કરશો?
પપ્પુ : આનો જવાબ આપવો ખૂબ જ
અઘરો છે.
ટીના : કેવી રીતે?
ખાલી હા કે ના માં જ જવાબ આપવાનો છે.
પપ્પુ : જો હું હા કહીશ તો તને નહિ ગમે.
અને ના કહીશ તો શીલાને નહિ ગમે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)