- Advertisement -

ક્રિકેટ

ભારતને ટી20 ચેમ્પિયન બનાવનાર રોહિત, કોહલી અને જાડેજાની ટી20માંથી નિવૃત્તિ

ભારતને ટી20 વિશ્વ કપમાં ચેમ્પિયન બનાવ્યા બાદ ટીમના દિગજ્જ ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી બાદ રવીન્દ્ર જાડેજાએ પણ ક્રિકેટની ટૂંકી ફોરમેટમાથી નિવૃત્તિની જાહેરાત કરી...

જય શાહે ટીમ ઈન્ડિયાના નવા કોચને લઈને આપ્યા મોટા અપડેટ, આ 2 નામમાંથી થશે પસંદગી

ટી20 વર્લ્ડ કપ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા અપસેટ સર્જાયા છે. ટીમના ત્રણ...
- Advertisement -

T20 World Cup: ટ્રોફી કોની પાસે રહશે? કેપ્ટન, ટીમ કે બોર્ડ?જાણો અહીં

ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ખેલાડીઓની ટ્રોફી સાથેની તસવીરો સામે આવી રહી છે. ટીમ ઇન્ડિયાએ જીત તો મેળવી....

બાર્બાડોસમાં વાવાઝોડું, ટીમ ઈન્ડિયાના ખેલાડી હોટલ રૂમમાં બંધ, એરપોર્ટ બંધ,

ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ટાઈટલ જીતીને તેના 17 વર્ષના લાંબા દુષ્કાળનો અંત લાવ્યો હતો. રોહિત શર્માની ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને રોમાંચક...
- Advertisement -

Big Breaking: જય શાહે ફેન્સને આપ્યા મોટા સમાચાર, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે.

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવાની છે અને બીસીસીઆઈ મેનેજમેન્ટે આ ટૂર્નામેન્ટની તૈયારીઓ પહેલાથી જ તેજ કરી દીધી છે. ઘણા ગુપ્ત સૂત્રો દ્વારા...

વર્લ્ડ કપ ટ્રોફી અને સૂર્યકુમાર યાદવની બહેન વચ્ચે ખાસ કનેક્શન છે, તે તેના હૃદયની નજીક એક ટેટૂ કરાવશે.

સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ડેવિડ મિલરનો મહત્વપૂર્ણ કેચ લઈને ભારતીય ચાહકોનો હીરો બની ગયો હતો . તેણે કેચ પકડતાની સાથે જ વર્લ્ડ...
- Advertisement -

T20 વર્લ્ડ કપમાં ભારતની જીત પર દક્ષિણ આફ્રિકાના મીડિયામાં જોરદાર ચર્ચા, કેપ્ટન માર્કરામે ખુલીને વાત કરી

T -20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાની હારની ત્યાંના મીડિયામાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના મીડિયામાં ત્યાંની ક્રિકેટ ટીમના કેપ્ટન...

વર્લ્ડકપ જીત્યા બાદ તોફાનમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા, કેવી રીતે પરત ફરશે ઘરે?

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે. બેરીલ તોફાનના કારણે ટીમ ઈન્ડિયા હોટલમાં જ છે. રવિવારે જ સમાચાર આવ્યા હતા...
- Advertisement -