- Advertisement -

ક્રિકેટ

ઝિમ્બાબ્વે સામે રમનારી ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર

ભારતીય ક્રિકેટ ટીમે રોહિત શર્માની આગેવાની હેઠળ શનિવારે સાઉથ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો પરંતુ ટીમ હજી પણ બાર્બાડોઝમાં ફસાયેલી છે. આ...

વન-ડે વર્લ્ડ કપ બાદ રોહિતે મને રોક્યો હતોઃ દ્રવિડ

નવેમ્બર 2023માં ભારતમાં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ફાઇનલમાં પરાજય બાદ ટીમના સુકાની રોહિત શર્માનો ફોન આવ્યો ન હોત અથવા તો તે ફોન ઉપાડ્યો...
- Advertisement -

આઇપીએલ મેગા હરાજી : પોતાના 30% ખેલાડીઓને રિટેન કરવા માંગે છે ફ્રેન્ચાઇઝી, પર્સમાં થઇ શકે છે 20 કરોડનો વધારો

IPL Mega Auction : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેન્ચાઈઝીએ આગામી ત્રણ સિઝન માટે ખેલાડીઓના રિટેન્શનની સંખ્યા વધારવાની વિનંતી કરી છે. 10 ફ્રેન્ચાઈઝીના અભિપ્રાય અલગ-અલગ...

એક પણ રન વગર T20 વર્લ્ડકપનો આ ખેલાડી બન્યો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, સર્જ્યો અનોખો રેકોર્ડ

ICC T20 વર્લ્ડકપ 2024માં બોલરોની જબરદસ્ત બોલિંગ જોવા મળી, જયારે બેટરો માટે આ ટુર્નામેન્ટ થોડી તકલીફોવાળી રહી. ભારતે ICC T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના...
- Advertisement -

સૂર્યકુમાર યાદવના કેચનો અનસીન વિડિયો સામે આવ્યો, જુઓ તે સમયે રોહિત શર્માનું શું હતું રિએક્શન

સૂર્યકુમારે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ઐતિહાસિક કેચ પકડ્યો હતો. આ કેચ સદીઓ સુધી ક્રિકેટ ફેન્સને યાદ રહેશે. જોકે, જ્યારે ડેવિડ મિલરે આ શોટ...

ટીમ ઇન્ડિયાને લેવા ગયેલી સ્પેશ્યલ ફ્લાઇટ પહોંચી બાર્બાડોસ, જાણો ખેલાડીઓની વતન વાપસી પર મોટી અપડેટ

ટીમ ઈન્ડિયાને ભારત લાવવા માટે એક સ્પેશિયલ ફ્લાઈટ બાર્બાડોસમાં લેન્ડ થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓને લાવવા માટે ફ્લાઇટ મોકલી છે. એર ઈન્ડિયાનું...
- Advertisement -

વિરાટ કોહલીને છોડો… ધોનીએ કર્યું એવું કામ, પાકિસ્તાની ક્રિકેટર પણ નવાઈ પામ્યા.

વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં એક જ માણસ હતો જેણે મને બોલાવ્યો અને તેનું નામ મહેન્દ્ર સિંહ ધોની હતું. આ બતાવે...

ટીમ ઈન્ડિયામાં છે ગંભીરનો ડર, રોહિત-કોહલી-જાડેજા બાદ KL રાહુલે પણ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી!

ટી-20 વર્લ્ડ કપ 2024માં જીત બાદ જ ભારતીય ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા, -20 એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની...
- Advertisement -