- Advertisement -

ધાર્મિક

જો તમને મળી રહ્યા છે આ સંકેતો તો સમજી લો, માતા લક્ષ્મીનું આગમન જલ્દી થશે

મા લક્ષ્‍મીને ધન અને ઐશ્વર્યના દેવી માનવામાં આવે છે. તેમની કૃપાથી વ્યક્તિ હંમેશા ધનથી ભરપૂર રહે છે અને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી હોતી....

શિવજીની પુત્રીની પૂજા કરો, ધંધામાં થશે તેજી, જાણો કોણ હતા અશોક સુંદરી

પૌરાણિક કથા પદ્મ પુરાણ અનુસાર, એક સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને વિશ્વનો સૌથી સુંદર બગીચો જોવો છે. માતા...
- Advertisement -

ધંધામાં નુકસાન નહીં થાય, અટકેલા કામ પૂરા થશે, સોપારીના આ ટોટકા સુખ-શાંતિ લાવશે.

વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આર્થિક તંગીમાં પણ રાહત મળે છે. ખાસ કરીને સોપારી થકી ભગવાન ગણેશની પૂજા કરવામાં...

ભૂલથી પણ પૈસાની જગ્યાએ આ 3 વસ્તુઓ ન રાખો ઘરમાં, નહીં તો આવશે ગરીબી, જાણો કારણ

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘર બનાવવાથી લઈને સજાવટ સુધીમાં વાસ્તુ શાસ્ત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આવી રીતે ઘરમાં...
- Advertisement -

મિથુન, મીન સહિત આ રાશિના જાતકો માલામાલ થઈ જશે, મંગળ ગ્રહ કરી રહ્યા છે તમારું ‘મંગળ’, 36 દિવસ શુભ જ શુભ

મિથુન રાશિજ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં જ મંગળે સિંહ રાશિમાં ગોચર કરે છે. મંગળના સિંહમાં ગોચર કરવાથી મિથુન રાશિવાળાને વિશેષ લાભ થશે. આ...

આ વસ્તુથી કરો ભોલેનાથનો રૂદ્રાભિષેક, દરેક મનોકામના પૂર્ણ થશે

શિવ ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વિવિધ કાર્યો કરે છે. સાથે જ રુદ્રાભિષેક ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. કહેવાય છે...
- Advertisement -

ઘરના મુખ્ય પ્રવેશદ્વારને આ છોડથી સજાવો, વાસ્તુ દોષ નહીં રહે

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારનો...

તુલસીના છોડ સાથે રોજ કરો આ એક ઉપાય, ખુલી જશે ભાગ્યના તાળા, ઘરમાં ધનની વર્ષા થશે.

હિંદુ ધર્મમાં તુલસનીનું ખૂબ જ મહત્ત્વ છે. ઘરના આંગણામાં તુલસીના છોડ લગાવવાને શુભ માનવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં લગભગ તમામ હિંદુના ધરમાં તુલસીનો છોડ...
- Advertisement -