- Advertisement -

ધાર્મિક

ભૂલથી પણ રસોડામાં આ વસ્તુઓ રાખશો નહીં, તમે થઈ જશો ઠનઠન ગોપાલ

હિંદુ ધર્મ મુજબ માણસના જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચીજ વસ્તુઓની ગોઠવણી કરવામાં આવી હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે...

ભગવાનને ભોગ ધરાવતી વખતે કેટલી વાર ઘંટડી વગાડવી? જાણો તેના નિયમો

હિંદૂ ધર્મમાં પૂજા વખતે ઘંટ વગાડવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘંટ વગર પૂજાને પુરી નથી મનાવમાં આવતી. આ વાત ઘર હોય તે...
- Advertisement -

શનિની સાડાસાતી: 2038 સુધી આ રાશિઓ પર આવશે અણધાર્યા સંકટ, કપરી પરીક્ષા માટે રહો તૈયાર

શનિદેવને ક્રૂર, કર્મ આપનાર અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષમાં શનિની ચાલનું વિશેષ મહત્વ છે. શનિ ખૂબ જ ધીરે ધીરે સંક્રમણ કરે છે....

ઘરમાં આ રીતે મોરપીંછ રાખવાથી ખુલી જાય છે કિસ્મત, જાણૉ તેના નિયમ

વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછનુ ખૂબ જ મહત્વ છે. કૃષ્ણને પણ મોર પીંછ ખૂબ પસંદ હોવાની માન્યતા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં મોરપીંછને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે...
- Advertisement -

ચૈત્ર નવરાત્રી 2024: શું તમે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન કરો છો આ કામ? ભૂલથી પણ આ ન કરો…દેવી માતા ગુસ્સે થશે.

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે.આગામી 9 દિવસ સુધી દેવી ભગવતીની વિવિધ સ્વરૂપે પૂજા કરવામાં આવશે. જો કે હિંદુ ધર્મમાં દરેક તહેવારો સંપૂર્ણ ભક્તિ અને...

આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ દરરોજ સવારે ઉઠ્યા પછી આ કામ કરવા જોઈએ

આચાર્ય ચાણક્ય ભારતના મહાન વિદ્વાનોમાંના એક હતા. ચાણક્યએ માનવ કલ્યાણ માટે 'ચાણક્ય નીતિ'ની રચના કરી હતી, જેમાં તેમણે જીવન સંબંધિત તમામ પાસાઓનો વિગતવાર ઉલ્લેખ...
- Advertisement -

જો ભાગ્ય તમારા સાથમાં નથી અને બધું ખરાબ થઈ રહ્યું છે તો મંગળવારે આ ઉપાયો ચોક્કસ કરો, તમને દેવાથી મુક્તિ મળશે.

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે, જ્યારે મંગળવાર હનુમાન પૂજા માટે વિશેષ માનવામાં આવે છે.આ દિવસે ભક્તો ભગવાન બજરંગબલીની...

ગુડી પડવાના શુભ અવસર પર બાબા મહાકાલને લીમડા મિશ્રિત પાણીથી સ્નાન કરાવ્યું, જાણો શા માટે ઉજવવામાં આવે છે આ તહેવાર.

જ્યો તિર્લિંગ મહાકાલ મંદિરમાં પણ આજે ચૈત્ર શુક્લ પ્રતિપદા ગુડી પડવો ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો . આ દરમિયાન કોટીતીર્થ કુંડ ખાતે પૂજારીઓએ સૂર્યને અર્ઘ્ય...
- Advertisement -