- Advertisement -

ધાર્મિક

નસીબનો સાથ મળશે, ખોડલમાં ના આશીર્વાદથી આ રાશિઓને પ્રોપર્ટીના સોદા કરવા યોગ્ય સમય, આર્થિક સ્થિતિ સુધરશે

મેષ રાશિ આજે કેટલાક જૂના કામનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. હાથમાં રહેલા કાર્યોમાં સફળતા મેળવવા માટે, એક દિશામાં સતત મહેનત કરો. પૈસા સંબંધિત...

શુક્રવારે બન્યો આ મહાયોગ,લક્ષ્મીજીની કૃપાથી આ ૩ રાશિના લોકો બનશે કરોડપતિ…

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો,આવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.)સામાજિક કાર્યોમાં લાભ થશે...
- Advertisement -

પંચમુખી હનુમાનજીની કૃપાથી આ રાશિના લોકોને વેપારમાં થશે બમણો ફાયદો અને પ્રગતિની નવી તકો મળશે

મેષ રાશિ હાલનો સમય સારા સમાચાર સાથે શરૂ થશે. કારકિર્દીમાં તમારી પ્રગતિ સુનિશ્ચિત થશે. અભ્યાસ માટે સારો સમય છે. તીર્થયાત્રાની સંભાવના છે. શુભ કાર્યોમાં પૈસા...

આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ, 9 દિવસ સુધી આ નિયમોનું કરો પાલન

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થયું છે. આ ચૈત્ર...
- Advertisement -

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજા, જાણી લો મંત્ર અને મહત્ત્વ

આજે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન, દેવી દુર્ગાના સ્વરૂપોની ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે અને આ...

ચૈત્ર નવરાત્રિમાં આ નિશ્ચિત ઉપાયોથી દેવી દુર્ગાને કરો પ્રસન્ન

ચૈત્ર નવરાત્રિનો 9મી એપ્રિલ 2024થી પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના...
- Advertisement -

જો તમે બાળગોપાલ ઘરે લાવી રહ્યા છો, તો તમારે તેને કઈ દિશામાં મૂકવો જોઈએ?

મોટાભાગના લોકો કૃષ્ણના બાળ અવતારને બાળગોપાલની જેમ ઘરે પૂજે છે અને નાના બાળકની જેમ સેવા કરે છે. નવાં વસ્ત્રો પહેરવાં, કાજલ ટીકો કરવો, તેમને...

રૂદ્રાક્ષની માળા હાથમાં ધારણ કરતા પહેલા જાણી લો તેની અસર, જીવનમાં આવો રહેશે પ્રભાવ

સનાતન ધર્મમાં રૂદ્રાક્ષનું ખૂબ મહત્વ છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે, તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે....
- Advertisement -