- Advertisement -

ધાર્મિક

ઘરના મુખ્ય દ્વાર પર લખી દો આ એક શબ્દ, મા લક્ષ્‍‍મીની સાથે શ્રી હરિનો કાયમ રહેશે વાસ

જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરનો મુખ્ય દ્વાર ઉર્જાઓનો સ્ત્રોત હોય છે. આપણે જેવી રીતે આપણા ઘરના મુખ્ય દ્વારને રાખીએ છીએ એવી...

નવરાત્રી પર એકસાથે 5 રાજયોગનો અદ્ભૂત સંયોગ, આ શુભ મુહૂર્તમાં કરો કળશ સ્થાપના

ચૈત્ર નવરાત્રી આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગા ઘોડા પર સવાર થઇને આવશે અને હાથી પર સવાર થઇને પ્રસ્થાન...
- Advertisement -

ચૈત્રી નવરાત્રિ પર બની રહ્યો છે 5 રાજયોગનો અદ્ભુત સંયોગ, જાણો કળશ સ્થાપનનો સમય અને પૂજા વિધિ

દેશભરમાં ચૈત્રી નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે અને હાથી પર સવાર...

9 એપ્રિલથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી, જાણો કયા દિવસે કરવો હવન અને કન્યા પૂજન

ચૈત્ર નવરાત્રી મંગળવાર 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિના દિવસનું ખૂબ મહત્વ છે. આ નવ દિવસોમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે...
- Advertisement -

રામનવમી પર ઘરે બેઠા થશે રામલલાના દર્શન, રામ જન્મોત્સવ માટે થઈ રહી છે ખાસ તૈયારીઓ

9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દુર્ગા નવમી અને રામ નવમીનો તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવશે. આ વખતે રામ નવમીનો અવસર...

ખિસ્સામાં રૂપિયા નથી ટકતા? પૈસે ટકે સુખી થવું હોય તો આ સફેદ ઝરકન પહેરો, આ નિયમોમાં રહેવું જરૂરી

રત્ન શાસ્ત્ર અનુસાર કેટલાક ખાસ રત્નો ધારણ કરવાથી નોકરી અને બિઝનેસમાં સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ રત્નોમાંથી એક સફેદ ઝરકન છે. ઝરકન એ...
- Advertisement -

સૂર્યગ્રહણ કારણે 4 રાશિઓની મુશ્કેલી વધશે, જાણો તમારી રાશિ પર શું અસર થશે

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે મીન રાશિમાં થશે. સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 9.12 વાગ્યે શરૂ થશે અને 2.22 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણનો સમયગાળો...

આવનારા સાત દિવસ તમારા કેવા રહેશે ? જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયે 'સાવધાની રાખવી, અકસ્માતો ઓછા થાય છે'નું સૂત્ર હંમેશા યાદ રાખવું પડશે. આ અઠવાડિયે, કોઈપણ ઉતાવળનું કામ કરવાનું ટાળો અને...
- Advertisement -