ADVERTISEMENT
ADVERTISEMENT

કયા મસાલા વજન ઘટાડવામાં મદદ કરે છે?

વજન વધવાથી અનેક બીમારીઓ થાય છે. ડાયાબિટીસ હોય કે હાર્ટ પ્રોબ્લેમ આ રોગનો સીધો સંબંધ સ્થૂળતા સાથે છે. વજન મેનેજ કરવા માટે લોકો ડાયટિંગથી માંડીને જીમમાં જાય છે. વજન ઘટાડવું સરળ નથી. આ માટે સમય અને મહેનત બંનેની જરૂર છે. પરંતુ શું જાણો છો કે આયુર્વેદમાં ઘણા એવા મસાલા છે જે આપણા વજનને નિયંત્રિત કરવામાં … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સવારના નાસ્તમાં મગનું સેવન કરવાથી થશે અનેક ફાયદાઓ

મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ગણા ફાયદાઓ છે. મગમાં કોપર, પ્રોટીન,ફોલેટ,આયરન,ફાઇબર, વિટામિન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન, પોટેશિયમ, રાઇબોફ્લોવિન સહિતના પોષક તત્વો હાજર હોય છે. મગને ઇમ્યુનિટી બૂસ્ટર ગણવામાં આવે છે. મગના સેવનથી રોગપ્રતિકારશક્તિ વધે છે અને તે મજબૂત બને છે. તેથી જ ડૉકટર કોઈ … Read more

સાપ કરડ્યા પછી વ્યક્તિના શરીરમાં ક્યા ફેરફારો દેખાય છે?

ઘણીવાર સાપ કરડવાની વાર્તાઓ સાંભળી હશે અથવા સાપ કરડ્યા પછી શરીરમાં કેવા પ્રકારના ફેરફારો થવા લાગે છે? એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે લગભગ 5.4 મિલિયન લોકો સાપના ડંખનો શિકાર બને છે. તેમાંથી 1.8 થી 2.7 મિલિયન કેસ ઝેરી સાપ કરડવાના છે. દર વર્ષે લગભગ 81,410 થી 137,880 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. આમાં મોટાભાગના … Read more

તાવ આવે ત્યારે ડોકટરો શા માટે લિક્વિડ ડાયટ લેવાની ભલામણ કરે છે?

અત્યારે ચોમાસાની સિઝનમાં મોટાભાગના લોકો તાવથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને આ સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધવા લાગે છે. વરસાદ પછી મચ્છરોની ઉત્પત્તિને કારણે આ પ્રકારનો તાવ આવવો સ્વાભાવિક છે. આવા તાવમાં દવાઓની સાથે સાથે મોટાભાગના ડોક્ટરો દર્દીને લિક્વિડ ડાયટ લેવાની સલાહ આપે છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે લિક્વિડ ડાયટનું જ … Read more

યુરિક એસિડના દર્દીઓએ આ ૩ ઉપાય કરવાથી સાંધાના દુખાવામાં થશે રાહત

દરેક વ્યક્તિના શરીરમાં યુરિક એસિડ હોય છે, પરંતુ કિડની તેને ફિલ્ટર કરતી રહે છે. જ્યારે યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધુ હોય છે, ત્યારે સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા શરૂ થાય છે. ખાસ કરીને પગની ઘૂંટી અને એડીમાં ભારે દુખાવો થાય છે. ચાલતી વખતે આ દુખાવો વધે છે. જો તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી રહ્યું … Read more

બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે? આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, થશે ફાયદા

કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલોમાં જમા થાય છે, જેના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે. સાંકડી ધમનીઓમાં લોહી અને ઓક્સિજન ઝડપથી તેમનું કામ કરી શકતા નથી. ડુંગળી એક એવું શાક છે જેનો સ્વાદ વધારવા માટે મોટાભાગની વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી વાનગીઓનો સ્વાદ વધારવા ઉપરાંત સ્વાસ્થ્ય સારું રાખવાનું પણ કામ કરે છે. જો કે તેને ખાવાના … Read more

ગાયના દૂધમાંથી બનતી કેફિર, સ્વાસ્થ્ય માટે છે વરદાન, ફાયદા જાણી દંર રહી જશો

કેફિર એ દૂધમાંથી બનાવેલ પીણું છે. તે ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે, જેમાં કુદરતી રીતે લેક્ટોઝ હોય છે. તમને જણાવી દઈએ કે લેક્ટોઝ એ દૂધની ખાંડ છે, જેના માટે કેટલાક લોકો વધુ સેન્સેટિવ હોય છે. આથો દરમિયાન, દૂધમાંથી લેક્ટોઝ અમુક અંશે ઘટે છે પરંતુ તે દૂધની ખાંડને સંપૂર્ણપણે દૂર કરતું નથી. કદાચ તમને જાણીને નવાઈ … Read more

આ 7 લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ રીંગણ…નહીં તો સ્વાસ્થ્યને થશે ભયંકર નુકસાન

રીંગણનું નામ સાંભળીને ઘણા લોકોનું નાક ચડી જાય છે. તેમને આ શાક બિલકુલ પસંદ નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને રીંગણની સબજી ફેવરિટ છે. તેઓ તેને શાક, ભરેલા કે ઓળા સ્વરુપે આરોગે છે. રીંગણ એક એવું શાક છે જે આખું વર્ષ મળે છે. તે શિયાળામાં વધુ ખાવામાં આવે છે. શિયાળાની ઋતુમાં રીંગણ સ્વાસ્થ્યપ્રદ … Read more

આદુ અને હળદરનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણીને આજે જ ડાયેટમાં કરશો સામેલ

મોટાભાગના ઘરોમાં શાકભાજીમાં હળદર ઉમેરવામાં આવે છે. ચામાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. શરદી અને ઉધરસ જેવા અનેક રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. હળદર અને આદુ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. શું તમે જાણો છો કે આદુ અને હળદરને મિક્સ કરીને પણ વાપરી શકાય છે. આનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા થાય છે. … Read more

આ મજબૂત વિટામિન શરીરને મજબૂત બનાવશે, હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકે છે!

તમારી જાતને સ્વસ્થ રાખવા માટે શરીરમાં કોઈપણ વિટામિન કે મિનરલની ઉણપ ન હોવી જોઈએ. શું તમે જાણો છો કે વિટામિન ડી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? જો નહીં, તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિટામિન ડી તમને ઘણી બીમારીઓના શિકાર થવાથી બચાવી શકે છે. વિટામિન ડીની ઉણપને કારણે, તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે … Read more