- Advertisement -

હેલ્થ

વેઇટ લોસથી લઇને ગ્લોઇંગ સ્કિન સુધી, પરવળ ખાવાના ફાયદા જાણશો તો આજથી જ…!

સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજીને ડાયટમાં જરૂરથી સામેલ કરવી જોઈએ. દરેક સિઝનમાં વિવિધ શાકભાજી તમને માર્કેટમાં જોવા મળે છે. પરવળ પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય...

ચોમાસામાં વધુ ખરે છે માથાના વાળ, આ રહ્યા મોનસૂન હેર ફોલ અટકાવવાના ઘરેલુ ઉપાય

ચોમાસા ઋતુની અસર શરીર પર પડે છે. આ ઋતુમાં બીમારીનું પ્રમાણ પણ વધે છે. સાથે આ ઋતુની અસર આપણા માથાના વાળ પર પણ થાય...
- Advertisement -

શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ

ચા જેમ કૉફી (coffee) પીવી પણ એક શોખ છે. ઘણા લોકોને દિવસમાં એક કે બે વાર કૉફી પીધા વગર ચેન નથી આવતું. કહેવાય છે કે...

વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ

 આકરી ગરમીમાંથી રાહત આપતો વરસાદ હવે પડવા લાગ્યો છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની...
- Advertisement -

એસિડિટીની સમસ્યામાં આ ઘરેલુ ઉપાય છે કારગર, અજમાવી જુઓ હાર્ટ બર્નથી મળશે રાહત

ઘણી વખત આપણે ખૂબ મસાલેદાર ખોરાક ખાઈએ છીએ. થોડા સમય પછી, પેટ જરૂર કરતાં વધુ ફૂલે છે. આ પછી, ખાટા ઓડકાર આવવા લાગે છે....

ખાલી પેટે મધ ખાવાથી શરીરમાં થાય છે આ ગજબના ફાયદા, જાણીને ચોંકી જશો

મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે ખાલી પેટ મધ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે. ઝડપથી વજન ઘટાડવા માટે...
- Advertisement -

શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

તાજેતરમાં જર્નલ ઑફ મેડિકલ માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયેલા બેલ્જિયમના નવા સંશોધન મુજબ, જે વ્યક્તિ 3 મહિના સુધી દરરોજ માઉથવોશનો ઉપયોગ કરે છે તેના શરીરમાં બે...

શું સામાન્ય તાવથી પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે? જાણો નિષ્ણાતોનું શું કહેવું છે

હાયપરપાયરેક્સિયા, અથવા 106°F અથવા તેથી વધુ તાવ. કટોકટી ની સ્થિતિ છે. જો તાવ ઓછો થતો નથી. તો તે શરીરના અંગોને નુકસાન પહોંચાડી શકે છે....
- Advertisement -