ADVERTISEMENT
ADVERTISEMENT

માથામાં થયેલા ફંગલ ઈન્ફેકશનથી દવા વિના છુટકારો મેળવવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખા

વરસાદી વાતાવરણ અનેક લોકો માટે સમસ્યાનું કારણ બની જાય છે. કારણ કે વરસાદી વાતાવરણમાં ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ વકરે છે. ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન આવા વાતાવરણમાં વધી જતું હોય છે. ફંગલ ઇન્ફેક્શનના કારણે ત્વચા પર રેશિસ અને ખંજવાળ વધી જાય છે. તેમાં પણ ફંગલ ઇન્ફેક્શન જો સ્કેલ્પ એટલે કે માથાની ત્વચામાં થાય તો મુસીબત વધી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો, બેડોળ શરીર શેપમાં આવી જશે

હળદર એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. હળદર રસોઈનો સ્વાદ અને રંગ બંને વધારે છે. હળદર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. આયુર્વેદમાં હળદરને ઔષધી કહેવામાં આવે છે. હળદરમાં એવા અનેક પોષક તત્વ અને ઔષધીય ગુણ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર … Read more

જો તમે દરરોજ સવારે નાસ્તામાં બ્રેડનું સેવન કરતા હોય તો સાવધાન, આ સમસ્યાઓ થઈ શકે

જો તમે પણ દરરોજ સવારે નાસ્તામાં બ્રેડનું સેવન કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. બ્રેડને ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ. દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે. મોટાભાગના લોકોને દરરોજ નાસ્તામાં ચા કે દૂધ સાથે બ્રેડ ખાવાની આદત હોય છે.આ … Read more

ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી, બેલી ફેટ આંખના પલકારામાં થશે ગાયબ

ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાન, કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાથી દરેકના પેટ પર ચરબી જમા થવા લાગે છે. લોકોમાં પેટની ચરબીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે.તમે તમારા રોજિંદા આહારમાં કેટલીક શાકભાજીનો સમાવેશ કરીને પેટની ચરબી ઘટાડી શકો છો. અહીં અમે તમને જણાવીશું કે બ્રોકોલી, ગાજર અને કેપ્સિકમનો સમાવેશ કેવી રીતે વજન ઘટાડવામાં અને પેટની … Read more

ઓફિસમાં બેઠા બેઠા પેટની ચરબી વધી જાય છે, તો સવારે ઉઠતાની સાથે જ કરો 5 કામ

આજકાલ લોકો સ્લિમ અને પરફેક્ટ ફિગર મેળવવા માટે ઉપાયો અપનાવે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને ફિટ અને સુંદર દેખાવું પસંદ ન હોય. જો કે, ખરાબ જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે ઘણીવાર લોકોની આ ઈચ્છા પૂરી થતી નથી. આ જ કારણ છે કે આજકાલ ઘણા લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. તાજેતરના સમયમાં … Read more

વરસાદમાં ભીંજાયા પછી તમારી ત્વચામાં ખંજવાળ આવે છે, તો આ વસ્તુઓનો કરો ઉપયોગ

વરસાદમાં ભીના થયા પછી ત્વચા પર ખંજવાળ આવવી એ સામાન્ય સમસ્યા છે. કારણ કે વરસાદમાં ત્વચા ગંદકી, બેક્ટેરિયા અને ભેજના સંપર્કમાં આવે છે, જેના કારણે ત્વચામાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે. જો તેની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો વરસાદમાં ભીના થયા પછી તમારી … Read more

 સ્કેલ્પમાં ફંગલ ઇન્ફેકશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર

વરસાદની ઋતુ તેની સાથે ઘણી રાહત લાવે છે, પરંતુ વધુ વરસાદના કારણે લોકો પરેશાન પણ થાય છે. જેમ વરસાદની મોસમમાં ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળની ​​સમસ્યા થાય છે, તેવી જ રીતે વાળમાં પણ ઘણી સમસ્યાઓ થવા લાગે છે. વાસ્તવમાં આ સિઝનમાં લોકો ઇચ્છતા ન હોવા છતાં પણ વરસાદના પાણીમાં ભીના થઈ જાય છે, જેના કારણે … Read more

બેલી ફેટ 7 દિવસમાં ઘટી જશે, આ જ્યુસનું 7 દિવસ આ રીતે કરો સેવન

આજની ભાગદોડભરી જિંદગીમાં મોટાભાગના લોકો પોતાની લાઈફ સ્ટાઈલ પર ધ્યાન નથી આપી શકતા, જેના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા, આપ આંબળા અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો. વજન ઘટાડવા માટે હાલ બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, … Read more

વિટામિન Dની ઉણપથી બચવું જરૂરી, શરીરમાં થઈ શકે છે આ સમસ્યાઓ

વિટામિન D એ એક મહત્વપૂર્ણ ચરબી-દ્રાવ્ય વિટામિન છે, જે મુખ્યત્વે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણી ત્વચા સૂર્યપ્રકાશને શોષી લે છે અને ખાસ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા આ વિટામિન ઉત્પન્ન કરે છે.આ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા હાડકાં, સ્નાયુઓ, રોગપ્રતિકારક શક્તિ અને મગજ માટે જરૂરી છે.વિટામિન ડીની ઉણપથી શરીરમાં … Read more

સ્કિનની ગ્લોઇંગ બનાવવા આ એક ચીજનો કરો ઉપયોગ, કુદરતી આપશે નિખાર

ચહેરાને ગ્લોઇંગ રાખવા માટે તમારે ફેસ માસ્ક, ક્લીન્ઝિંગ અને વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવો જોઈએ. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્લોઇંગ સ્કિન કોને ન ગમે? આ માટે શું કરવું પડશે તે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ક્યારેક ફેશિયલ તો ક્યારેક ફેસ ક્લિનઅપ કરીને આપણે સ્કિન પર ગ્લો લાવવા માટે પ્રયાસ કરીએ છીએ। … Read more