ADVERTISEMENT
ADVERTISEMENT

ઠંડુ કે ગરમ… સવારે શરીર માટે કયું પાણી શ્રેષ્ઠ છે?

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. તેમજ અનેક રોગોથી બચાવે છે. તેથી, દરેક વ્યક્તિએ દરરોજ નિયમિતપણે 2-3 લિટર પાણી પીવું જોઈએ.આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે પાણી પીવાથી દિવસની શરૂઆત કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે. તેથી જ મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી પાણી પીવું પસંદ કરે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

નસોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને સાફ કરશે આ જ્યુસ, રોજ પીવાથી ઓછો થશે હાર્ટ એટેકનો ખતરો

આજકાલ વ્યસ્ત જીવન અને બિનઆરોગ્યપ્રદ ખાનપાનને કારણે કોલેસ્ટ્રોલ વધવું સામાન્ય બની ગયું છે. ખાસ કરીને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ વધવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો જ્યુસ પણ છે જે તમારી નસોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી શકે છે અને તેને રોજ પીવાથી હાર્ટ એટેકનો ખતરો … Read more

ખાલી પેટ તુલસીના પાનનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂર

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીનો છોડનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે આયુર્વેદમાં પણ તુલસીને કેટલીક બીમારીઓની રામબાણ દવા ગણવામાં આવે છે. તુલસીના પાનમાં ઔષધીય ગુણ હોય છે જે શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. તુલસીના પાનમાં વિટામીન કે, વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય … Read more

સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યાઓ થશે દુર

અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અખરોટ વિશે મોટાભાગના લોકો એવું માને છે કે તે મગજ માટે સારું છે અને તે યાદશક્તિ વધારે છે. આ વાત સોચ ટકા સાચી છે કે અખરોટ માનસિક સ્વાસ્થ્ય અને સૌથી વધુ ફાયદો કરે છે. પરંતુ સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી શરીરની અન્ય ગંભીર સમસ્યાથી પણ રાહત મળવા લાગે … Read more

આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થ

વધતી ઉંમરે વાળ સફેદ થાય તે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક કારણોસર નાની ઉંમરમાં વાળમાં સફેદી દેખાવા લાગે છે. વાળ જ્યારે સફેદ થવા લાગે તો ચિંતા થાય તે સ્વાભાવિક છે. એવી તો કોઈ જાદુઈ દવા નથી જે સફેદ થતાં વાળને કાળા કરી દે. પરંતુ તમે તમારા આહારમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરો તો વાળનું … Read more

32 ની કમરને ઝડપથી 28 ની કરવી હોય તો આ 4 રીતે યુઝ કરો એલચી, થોડા દિવસમાં દેખાવા લાગશે ફેરફાર

આખા શરીરમાં પેટની ચરબીના ઘટાડવી સૌથી મુશ્કેલ કામ છે. પરંતુ જો તમે ફોકસ સાથે શક્ય એટલા પ્રયત્ન કરો તો આ કામ મુશ્કેલ નથી. જો બેદરકારી અને બેઠાડું જીવન શૈલીના કારણે તમારી કમર 28 થી 32 ની થઈ ગઈ છે એટલે કે તમારા પેટ અને કમરની ચરબી વધી ગઈ છે તો તમે ઘરેલુ નુસખા અજમાવીને કમરને … Read more

વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો, બેડોળ શરીર શેપમાં આવી જશે

હળદર એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. હળદર રસોઈનો સ્વાદ અને રંગ બંને વધારે છે. હળદર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. આયુર્વેદમાં હળદરને ઔષધી કહેવામાં આવે છે. હળદરમાં એવા અનેક પોષક તત્વ અને ઔષધીય ગુણ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર … Read more

એક દિવસમાં કેટલા ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે સારુ રહેશે, જાણી લો

નાસ્તામાં ઈંડા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ઈંડામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. જો તમે માંસાહારી છો તો ઈંડાનું સેવન તમારા માટે પ્રોટીન મેળવવા માટે સારો વિકલ્પ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ ?ઇંડાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં … Read more

રોટલી કે ભાત શું ખાવાથી વજન વધારે વધે છે? વજન ઘટાડવા દરમિયાન શું ખાવું વધુ સારું રહેશે

રોટલી અને ભાત બંને આપણા ખોરાકનો મુખ્ય ભાગ છે, પરંતુ જ્યારે વજન વધારવાની કે ઘટાડવાની વાત આવે છે, ત્યારે આ બંનેમાંથી શું પસંદ કરવું જોઈએ? આ પ્રશ્ન અવારનવાર લોકોના મનમાં આવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. રોટલી અને ભાત બંનેમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, પરંતુ તેમના પોષણ અને … Read more

ચિકન-ઈંડા-માછલીની જેમ આ ડ્રાય ફ્રૂટ્સમાં છે ભરપૂર Vitamin B12, આજે જ ખાવાનું શરુ કરો

આપણે બધાને બાળપણથી જ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહારનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે આ વિટામિન્સ અને મિનરલ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણા યોગ્ય વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B12 આમાંથી એક છે, જે આપણા શરીરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે, … Read more