ADVERTISEMENT
ADVERTISEMENT

કારેલાનો રસ અનેક રોગોમાં છે ફાયદાકારક, ફાયદા જાણશો તો તમે પણ રોજ પીશો

દવા ખાવામાં હંમેશા કડવી હોય છે. કારેલાનો રસ પણ આવી દવા તરીકે કામ કરે છે. તેનો સ્વાદ કડવો હોવા છતાં, કારેલાનો રસ અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. હા, માત્ર કારેલાનું શાક જ નહીં, તેનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. કારેલાનું શાક બહુ ઓછા લોકો પસંદ કરે છે. આ શાકભાજીની કડવાશને કારણે લોકો તેનાથી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ઔષધીય ગુણોથી ભરપૂર આ વનસ્પતિ તેલ રોગોને શરીરથી દૂર રાખશે

ઘણી બધી શાકભાજી છે, જેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે દૂધી એવી શાકભાજી છે, જેનું તેલ પણ કાઢવામાં આવે છે. આ તેલ  સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જો લાંબો સમય રાખવામાં આવે તો દૂધી બગડીને કાળી પડી જાય છે. તેથી દૂધીની ખેતી કરતાં ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે. દૂધી જાડી હોવાના કારણે … Read more

પલાળેલી દ્રાક્ષનું સેવન કરવાના છે અગણિત ફાયદા, જાણો…

કિસમિસનો ઉપયોગ ખીર અને મીઠાઈઓમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કિસમિસને પાણીમાં પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, લીવરને ડિટોક્સિફાય કરે છે અને પાચન માટે ફાયદાકારક છે. ભીની કિસમિસની સાથે તેનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન A, … Read more

પથરીના દર્દીઓએ આ ખોરાક લેવાનું ટાળવું જોઈએ

કિડની સ્ટોન એટલે કે પથરીના દર્દીઓએ નોનવેજ ફૂડ્સનું સેવન કરવાનું ટાળવુ જોઇએ. જંક ફૂડ્સ અને ડ્રિંક્સથી પણ કિડની સ્ટોનના દર્દીની સમસ્યા વધી શકે છે. આવા લોકોએ ખાવા-પીવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. કિડની સ્ટોન આજના સમયમાં સૌથી કોમન પ્રોબ્લેમ બની ગઇ છે. જ્યારે આપણી કિડની વેસ્ટ પ્રોડક્ટ્સને યોગ્ય રીચે ફિલ્ટર ન કરી શકે ત્યારે આ … Read more

પલાળેલા અખરોટ ખાવાથી આ બીમારીઓ રહેશે દૂર, જાણો

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. અખરોટમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને હેલ્ધી ફેટ્સ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે.જો અખરોટનું સેવન કરવામાં આવે તો તમે ઘણી બીમીરીઓથી દૂર રહી શકો છો.પલાળેલા અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.અખરોટનું સેવન કરવાથી કેન્સરથી બચી … Read more

વધુ કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, એક દિવસમાં કેટલા કપ પીવી જોઇએ?

આજે પણ ઘણા ઘરોમાં સવારની શરૂઆત ચા-કોફીથી થાય છે. ઘણા ઘરોમાં લોકો ચાને બદલે કોફી પીવાનું પસંદ કરે છે. ખાસ કરીને યુવાનોમાં કોફી પીવાનું વધુ પસંદ કરવામાં આવે છે.આજે આપણે વાત કરીશું કે દિવસમાં કેટલા કપ કોફી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ કેટલા કપ કોફી પીવી જોઈએ? ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વધુ … Read more

સવારે, બપોર અને સાંજે કયા સમયે કોફી પીવી જોઈએ,જાણો કેફીન લેવાનો યોગ્ય સમય કયો છે

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સવારે ખાલી પેટે એક કપ ચા અથવા કોફીનું સેવન કરે છે. પરંતુ ખાલી પેટ ચા કે કોફીનું સેવન કરવાથી પેટમાં એસિડ રિફ્લક્સ થાય છે અને એસિડિટીની સમસ્યા પણ વધી શકે છે.આ સિવાય પાચનતંત્ર પર પણ તેની ખરાબ અસર પડે છે, આવી સ્થિતિમાં લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે … Read more

જો તમે પણ ફીટ અને સ્લીમ દેખાવા માંગતા હોય તો અપનાવો આ ટીપ્સ

આ દિવસોમાં, આપણા દેશમાં સ્થૂળતા જીડીપી કરતા વધુ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને મહિલાઓ ખૂબ જ ઝડપથી મેદસ્વી બની જાય છે. સ્થૂળતા એકલી નથી આવતી, તે ડાયાબિટીસ, ખરાબ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી બીજી ઘણી ગંભીર બીમારીઓ પણ લાવે છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે મહિલાઓ હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર થવા લાગે છે. એટલે કે વજન … Read more

લિમિટ કરતા વધુ વિટામિન સી શરીર માટે બની શકે છે ખતરનાક, જાણો હેલ્થ એક્સપર્ટનો મત

જો શરીરમાં વિટામીન સીની ઉણપ હોય તો ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો શરીરમાં વિટામીન સી મર્યાદા કરતા વધી જાય તો શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે.જો તમે જરૂરિયાત કરતાં વધુ વિટામિન સી લો છો તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. એટલું … Read more

1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં આ બીમારીઓમાં થશે રાહત

ઘી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ભોજન પકાવવાથી લઈને ડાયરેક્ટ ખાવા સુધીમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘીનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. ઘીમાં વિટામીન એ, વિટામિન ડી, વિટામીન ઈ અને વિટામીન કે હોય છે. ખાસ કરીને દેશી ઘી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. ઘીનું સેવન કરવાથી શરીરના સોજાની સમસ્યા … Read more