કદાચ એ કરતી હોય થોડો ઘણો.😅😝😂😜🤣🤪
જે પરેશને મિત્રોએ આજીવન બ્રહ્મચારીમાની લીધા હતાતેણે 59 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં.ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : ભાઈ,તમારે લગ્ન કરવાં જ હતાંતો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો?પરેશે જણાવ્યું : જો મારી પત્ની વઢકણી નીકળેતો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે.પણ એથી ઊલટું જો એ ડાહી નીકળેતો એને માટે આટલી બધી રાહ જોઈ,એ લેખે … Read more