મારી ટીપ્પણી વ્યક્તિ માટે નહી, પાત્ર માટે હતી: અરશદ
અરશદ વારસીએ હાલમાં જ ‘કલ્કી 2898 એડી’માં પ્રભાસના પાત્ર પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પર સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે તેનો ઈરાદો વ્યક્તિની ટીકા કરવાનો ન હતો, પરંતુ તેણે પાત્ર વિશે કંઈક કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક થઈને કામ કરવું જોઈએ. ફેમસ એક્ટર અરશદ વારસી ફરી એકવાર ‘મુન્ના ભાઈ’ … Read more