જેલમાં કેવી રીતે પસાર થઈ રહ્યું છે અભિનેતાનું જીવન સામે આવ્યા અપડેટ્સ
Renukaswamy હત્યા કેસનો મુખ્ય આરોપી Darshan Thoogudeepa હાલમાં જેલમાં છે. જેલમાં રહેલા દર્શનને તબિયતની સમસ્યાને કારણે બેસવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી, અભિનેતાએ જેલ સત્તાવાળાઓ પાસે માંગ કરી છે કે તેને સર્જિકલ ચેર આપવામાં આવે. રેણુકાસ્વામી હત્યા કેસ હજુ પણ ચર્ચામાં છે. આ કેસમાં આરોપી કન્નડ અભિનેતા દર્શન પણ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. હાલમાં જ … Read more