બાપ્પાને ચઢાવવા માટે ઘરે જ ઝટપટ બનાવો બેસનના લાડુ
ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની ઉપાસનાને સમર્પિત છે, જે અવરોધોને દૂર કરનાર અને શાણપણ, સમૃદ્ધિ અને નસીબના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે, ભક્તો ઘરો, મંદિરો અને જાહેર સ્થળોએ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી સતત બાપ્પાને અર્પણ કરે … Read more