- Advertisement -

રસોઈ

ઈદના અવસર પર મહેમાન આવ્યા હોય તો શરબતથી સ્વાગત કરો, તમારા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળશે.

બદામની ચાસણી બનાવવા માટેની સામગ્રી બદામ (રાતભર પલાળીને અને છોલીને) - 200 ગ્રામપાણી - ½ કપ અથવા જરૂર મુજબખાંડ - 1 કિલોપાણી - 1 લીટરઈલાયચી...

ઉપવાસ દરમિયાન સવારના નાસ્તામાં બનાવો સાબુદાણાના પરાઠા, પોષણ મળવાની સાથે મળશે પુષ્કળ એનર્જી

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના કરશે અને ઉપવાસ કરશે. ઉપવાસ દરમિયાન શરીરને એનર્જી મળી રહે તે ખૂબ...
- Advertisement -

નવરાત્રીના ઉપવાસ દરમિયાન બનાવો સાબુદાણાની ટિક્કી, ઘરે મિનિટોમાં તૈયાર થઈ જશે આ રેસીપી

આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન અનેક લોકો નવ દિવસ ઉપવાસ અને માતાજીની પૂજા કરતા હોય છે. આ દરમિયાન...

નવરાત્રીના શુભ અવસર પર બનાવો આ ખાસ વાનગી, તહેવારનો આનંદ બમણો થઈ જશે

આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો તહેવાર 9મી એપ્રિલથી શરૂ થશે અને 17મી એપ્રિલે સમાપ્ત થશે. નવરાત્રિ પર લોકો દુર્ગાની પૂજા કરે છે અને વ્રત પણ...
- Advertisement -

નવરાત્રીના ઉપવાસ દરમિયાન લાગી રહી છે ભૂખ, તરત જ બનાવી લો સાબુદાણાની ખીચડી; જાણો સરળ રેસીપી

આગામી 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી 2024(Chaitra Navratri 2024) ની શરૂઆત થવા જઈ રહી છે. નવરાત્રીના ઉપવાસ દરમિયાન મોટાભાગના લોકો પોતાના ડાયટમાં સાબુદાણાનો સમાવેશ કરતા...

ચૈત્ર નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન ઘરે જ બનાવો ફરાળી ઢોસા, સાઉથ ઈન્ડિયન ફૂડનો માણો સ્વાદ

ચૈત્ર નવરાત્રી 2024 (Chaitra Navratri 2024) 9મી એપ્રિલથી શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન માતાજીના ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. આ દરમિયાન મોટાભાગના...
- Advertisement -

 આ ટ્રિકની મદદથી બનાવો ખાંડવી, તૈયાર કરતી સમયે નહીં બગડે; ખાવાની મજા પડી જશે

ગુજરાતની દરેક વાનગી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમાંની જ એક લોકપ્રિય વાનગી છે ખાંડવી. ગુજરાત સહિત દેશભરમાં લોકો ખાંડવી શોખથી ખાય છે. બજારમાં મળતી ખાંડવી...

 ઉનાળામાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ રાયતું, આ સ્પેશ્યિલ ટ્રિકની મદદથી કલાકો પછી પણ ખાટું નહીં થાય રાયતું

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં ઠંડા પીણાંની ઘણી જ માગ હોય છે. ઉનાળામાં ભોજનની સાથે પણ મોટાભાગના લોકો દહીં અને છાશ ઉપરાંત રાયતાનું...
- Advertisement -