ADVERTISEMENT
ADVERTISEMENT

શ્રાવણ સોમવારના ઉપવાસ પર બનાવો સાબુદાણાની ખીર, દિવસભર એનર્જી રહેશે

હાલમાં શ્રાવણ (Sawan 2024) મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના ભક્તો ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો તો કેટલાક શ્રાવણ મહિનાના સોમવારના રોજ ઉપવાસ કરતા હોય છે. ત્યારે જો તમે પણ ઉપવાસ કરો છો, તો આજે અમે તમને ઉપવાસ દરમિયાન સેવન કરી શકાય તેવી સાબુદાણાની ખીરની રેસિપી વિશે જણાવવા જઈ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ભરેલા ભીંડાનું શાક અને તેનો મસાલો કેવી રીતે બનાવવો ? સાચવી રાખો આ રેસિપી

બધાને ભાવતું શાક એટલે ભીંડાનું. આ ભીંડાનું શાક ભરેલું કેવી રીતે બનાવવાનું તે ઘણી ગૃહિણીની મુંજવણ હોય છે. વળી ભરવા માટેના મસાલા દરેક ઘરમાં અલગ અલગ રીતે બનાતા હોય છે. આજે અમે અહીં યુનિક રીતનો ભીંડામાં ભરવાનો મસાલો કેવી રીતે બનાવવો અને ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી જણાવશીશું. ભરવાના મસાલા માટે- 2 … Read more

માત્ર 10 મિનિટમાં બનાવો આલૂ-બૂંદીનું શાક, ખાનારા આંગળીઓ ચાટતા રહી જશે

જો તમે તમારા રોજિંદા ભોજન માટે કોઈ સરળ અને સ્વાદિષ્ટ શાક બનાવવાનું વિચારી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમને બટાકા અને બૂંદીનું રસાદાર શાક કેવી રીતે બનાવવું તે શીખવીશું. તેમાં બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે, જે તમને તમારા રસોડામાં મળશે. તો આવો જાણીએ આ શાક બનાવવાની સરળ રીત. આલૂ-બૂંદીનું શાક બનાવવાની સામગ્રી … Read more

કુલેર બનાવવાની રેસિપી

શીતળા સાતમના દિવસે શીતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ કુલેર કેવી રીતે બનાવવી તેની રેસિપી આપણે જોઈશુ. શ્રાવણ મહિનામાં બે શીતળા સાતમ હોય છે – પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટને રવિવારના રોજ આવે છે. બીજી શીતળા સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવશે. ઘઉં અને બાજરા બન્નેના લોટમાંથી આ કુલેર (Kuler Recipe) બને છે. … Read more

લસણ અને ડુંગળી વગર પણ બનશે મસાલેદાર બનશે બટેટાનું શાક, જાણો તેની રેસીપી

ડુંગળી અને લસણ વગરની શ્રાવણ રેસીપીઃ ઘણા લોકો શ્રાવણ મહિનામાં લસણ અને ડુંગળી ખાવાનું ટાળે છે. મોંનો સ્વાદ જાળવવા માટે ઘણી વસ્તુઓ તૈયાર કરી શકાય છે, પરંતુ ડુંગળી અને લસણ વગર ખાવાનો સ્વાદ ઘણીવાર નીરસ લાગે છે. આપણે બધાને બટેટાનું શાક ખાવાનું ગમે છે. તો આજે અમે તમને મોઢામાં પાણી લાવી દે તેવી મસાલેદાર અચારી … Read more

કૃષ્ણ જન્મોત્સવ પર પંચામૃત બનાવવાની સરળ રેસિપી

શ્રાવણ મહીનામાં અનેક તહેવારો આવે છે. તેમાનો એક તહેવાર એટલે જન્માષ્ટમી. કૃષ્ણ જન્મોત્સવ મોટા ભાગના ઘરોમાં ઉજવાતો હોય છે. ભગવાન કૃષ્ણની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમા પંચામૃત પણ ધરવામાં આવે છે. તો આ પંચામૃત ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. પંચામૃત બનાવવાની સામગ્રી ▫દૂધ▫ઘી▫મધ▫દહીં▫દળેલી ખાંડ પંચામૃત બનાવવાની રીત … Read more

ઉપવાસમાં પણ તીખું તમતમતું ખાવું છે? આ રહી ફરાળી રગડા પેટીસની રેસિપી

ઘણા લોકોને ઉપવાસમાં પણ તીખું તમતમતુ ખાવાનું મન થતું હોય છે. તો શ્રાવણ માસના ઉપવાસમાં ફરાળી રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી અમે અહીં જણાવીશું.

બચી ગયેલી બ્રેડમાંથી બનાવી લો સ્વાદિષ્ટ રસગુલ્લા, આ રહી સરળ રેસિપી

ઘણી વખત ઘરે સવારના નાસ્તામાં સેન્ડવીચ અથવા ટોસ્ટ બનાવ્યા પછી કેટલીક બ્રેડ વધી જાય છે. જો તમે આ બ્રેડને ફેંકી દો છો તો અમે તમને આજે આ બચી ગયેલી બ્રેડમાંથી બનાવવાની એક સ્વાદિષ્ટ મીઠાઈ વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ટેસ્ટી ડેઝર્ટ રેસિપીનું નામ છે બ્રેડ રસગુલ્લા. ત્યારે જાણો બ્રેડમાંથી સ્વાદિષ્ટ રસગુલ્લા બનાવવાની સરળ રેસિપી. … Read more

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો બનાવો સીંગદાણા ચાટ

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ. સીંગદાણા ચાટ બનાવવાની રીત સ્ટેપ-1 સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. … Read more