ADVERTISEMENT
ADVERTISEMENT

અંગદ-નેહા ધૂપિયાએ બિશન સિંહ બેદીની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું, દિગ્ગજ ક્રિકેટરો એકઠા થયા

દિગ્ગજ ક્રિકેટર બિશન સિંહ બેદીની યાદમાં, તેમના પુત્ર અને અભિનેતા અંગદ બેદી અને પુત્રવધૂ નેહા ધૂપિયાએ બુધવારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બિશન સિંહ બેદીની જન્મજયંતિ પર આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ ની એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

IND vs BAN: કાનપુર ટેસ્ટ બાદ ખતમ થશે આ સ્ટાર ખેલાડીની કારકિર્દી! અચાનક નિવૃત્તિની કરી જાહેરાત

કાનપુર ટેસ્ટ મેચ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જો કે તે બાંગ્લાદેશ માટે એક ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. કાનપુર ટેસ્ટ મેચ પહેલા શાકિબ અલ હસને પ્રેસ કોન્ફરન્સ કરી નિવૃત્તિ અંગે જાણકારી આપી હતી. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ 27 … Read more

IPL: રોહિત શર્મા સહિત 15 સ્ટાર ખેલાડીઓને તેમની ટીમ રિટેન કરી શકશે નહીં! જાણો સંપૂર્ણ લિસ્ટ

IPL પ્લેયર રિટેન્શનની જાહેરાત ગુરુવારે થઈ શકે છે. અહેવાલો અનુસાર, આ વખતે તમામ ટીમોને પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે, જેમાંથી 2 વિદેશી અને 3 સ્થાનિક ખેલાડીઓ હશે. આવી સ્થિતિમાં તમામ 10 ટીમોએ પોતાના મોટા ખેલાડીઓ ગુમાવવા પડી શકે છે. IPL 2025 પ્લેયર રીટેન્શન નિયમો ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ … Read more

IPL 2025: રિકી પોન્ટિંગ હેડ કોચ બનતાની સાથે જ આ દિગ્ગજની પંજાબ કિંગ્સમાંથી થઈ છુટ્ટી

પંજાબ કિંગ્સે તાજેતરમાં જ ટીમના મુખ્ય કોચ તરીકે રિકી પોન્ટિંગની નિમણૂક કરી હતી. હવે IPL 2025 ની મેગા હરાજી પહેલા, ફ્રેન્ચાઈઝીએ ક્રિકેટ ડેવલપમેન્ટ ડિરેક્ટર સંજય બાંગર અને મુખ્ય કોચ ટ્રાવેલ બેલિસને તેમના પદ પરથી હટાવી દીધા છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા પંજાબ કિંગ્સ એક્શન મોડમાં છે. 18 સપ્ટેમ્બરે જ ફ્રેન્ચાઈઝીએ રિકી પોન્ટિંગને તેના મુખ્ય … Read more

PM મોદી જ્યારે CM હતા ત્યારે દેશ માટે ચેસ રમવાની પ્રેરણા મળી. ગોલ્ડ મેડલ વિજેતા વંતિકા અગ્રવાલે યાદો શેર કરી

બુડાપેસ્ટમાં 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનારી મહિલા ટીમમાં ગુજરાતની વંતિકા અગ્રવાલ પણ સામેલ છે. વંતિકાએ આ ઐતિહાસિક જીતનો શ્રેય પીએમ મોદી પાસેથી મળેલી પ્રેરણાને આપ્યો છે. જ્યારે વંતિકા 9 વર્ષની હતી ત્યારે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીએ ચેસ ફેસ્ટિવલ દરમિયાન તેનું સન્માન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતના ચેસ ઓલિમ્પિયાડના ગોલ્ડ મેડલ વિજેતાઓને … Read more

રાહુલ દ્રવિડનો પુત્ર સમિત ઓસ્ટ્રેલિયા સામેની આખી વનડે સિરીઝમાંથી કેમ રહ્યો બહાર? મોટું કારણ બહાર આવ્યું

ભારતની અંડર-19 ટીમ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે વનડે અને ચાર દિવસીય શ્રેણી રમવાની હતી. આ માટે રાહુલ દ્રવિડના પુત્ર સમિતને પણ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં સમાપ્ત થયેલ 3 મેચની વનડે શ્રેણીમાં તેને તક આપવામાં આવી ન હતી. રાહુલ દ્રવિડનો પુત્ર સમિત પિતાના પગલે ચાલી પ્રોફેશનલ ક્રિકેટર બન્યો છે. 18 વર્ષના … Read more

આ ખેલાડીએ સતત 8 મેચમાં કર્યો એવો કમાલ, 147 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું

શ્રીલંકાના ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે ગાલેમાં ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે તે સતત 8 ટેસ્ટ મેચમાં પચાસથી વધુ રનની ઈનિંગ્સ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ટેસ્ટમાં ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે. શ્રીલંકાના ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે પણ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. … Read more

IPL 2025માં ગુજરાત ટાઈટન્સનો હેડ કોચ આશિષ નેહરા જ રહેશે, મળશે કરોડો રૂપિયાનો પગાર

ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝી તાજેતરમાં CVC ગ્રુપ દ્વારા વેચવામાં આવી હતી. IPL 2025માં તેની માલિકી અમદાવાદના ટોરેન્ટ ગ્રુપ પાસે રહેશે. મેનેજમેન્ટમાં ફેરફારને કારણે ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી. પરંતુ તાજેતરના અહેવાલ મુજબ, તે આગામી સિઝનમાં પણ ટીમ સાથે જ રહેશે. ગુજરાત ટાઈટન્સ ટીમને તાજેતરમાં અમદાવાદની કંપની ટોરેન્ટ ફાર્મા દ્વારા ખરીદવામાં … Read more

તમારો નિશ્ચય મજબૂત હોય તો કોઈપણ મુશ્કેલી હરાવી શકે નહીં, આ પંક્તિ સુરતના વાનીઆએ સાચી સાબિત કરી

રતના મોહમ્મદ વાનીઆએ દેશનું નામ રોશન કર્યું છે. સુરતમાં રહેતો 18 વર્ષીય મોહમ્મદ વાનીઆ જન્મથી સાંભળી શકતો નથી મોહમ્મદ વાનીઆએ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયન શિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું છે 18 વર્ષીય મોહમ્મદ વાનીઆ જન્મથી સાંભળી શકતો નથી. જન્મથી દિવ્યાંગ હોવા છતાં 18 વર્ષીય મોહમ્મદ એ અનોખી સિદ્ધિ પ્રાપ્ત … Read more

ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ માટે ટિકટનો ભાવ આસમાને, ઈંગ્લિશ દિગ્ગજને આવ્યો ગુસ્સો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 20 જૂનથી શરૂ થનારી આ સિરીઝ માટે ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ સિરીઝની ટિકિટની કિંમત 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જો કે, સિરીઝ માટે ટિકિટના ભાવમાં રેકોર્ડબ્રેક વધારાએ ઘણા … Read more