ADVERTISEMENT
ADVERTISEMENT

સેકંડોમાં જમીનદોસ્ત થયું 80 હજાર દર્શકોની કેપેસિટીવાળું ઐતિહાસિક સ્ટેડિયમ…

મલેશિયાનું પ્રખ્યાત શાહઆલમ સ્ટેડિયમ તોડી પાડવામાં આવ્યું છે. મલેશિયાની સરકારે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લીધો છે, અને ઘણા વર્ષોથી તેની યોગ્ય રીતે જાળવણી પણ કરવામાં આવી રહી ન હતી. વર્ષ 2020માં આ સ્ટેડિયમને અસુરક્ષિત માનવામાં આવતું હતું, ત્યારબાદ સરકારે તેને નષ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ સ્ટેડિયમને તોડી પાડવાની પ્રક્રિયા જુલાઈ 2024માં શરૂ થઈ ગઈ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

Football: લિવરપુલે વેસ્ટ હામને 5-1થી હરાવ્યું, આર્સનલનો પણ 5-1થી વિજય થયો

ડિએગો જોટા અને કોડી ગાક્પોએ નોંધાવેલા બે-બે ગોલની મદદથી લિવરપુલે લીગ કપ ફૂટબોલની મેચમાં વેસ્ટ હામ યૂનાઇટેડને 5-1થી પરાજય આપ્યો હતો. ચોથા રાઉન્ડની અન્ય એક મેચમાં આર્સનલે થ્રી-ટાયર ટીમ બોલ્ટન વોન્ડરર્સને 5-1થી હરાવ્યું હતું. એનફિલ્ડ ખાતે રમાયેલી મેચમાં જારેલ ક્યૂનશાએ આત્મઘાતી ગોલ કરતા વેસ્ટ હામને ખાતું ખોલ્યું હતું. જોટાએ 25મી તથા 49મી, મોહમ્મદ સાલાહે 74મી … Read more

Football: 94 સિઝન, 3035 મેચો, 6500 ગોલ

બાર્સેલોનાએ લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગટાફે સામે બુધવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. બાર્સેલોના માટે રોબર્ટ લેવાન્ડોવસ્કીએ 19મી મિનિટે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો. આ સાથે બાર્સેલોનાએ ક્લબ ફૂટબોલમાં 6500 ગોલ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. સર્વાધિક ગોલ કરવાના મામલે બાર્સેલોનાએ રિયલ મેડ્રિડે પાછળ રાખી દીધું છે. અત્યાર સુધીની 94 લા લીગા સિઝનમાં … Read more

IPL 2025: આગામી સિઝનમાં મેચોની સંખ્યામાં કરાયો વધારો? સામે આવ્યું મોટું અપડેટ

IPL 2025 મેગા ઓક્શન પહેલા, નવી સીઝનને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. તાજેતરમાં, ખેલાડીઓની જાળવણી સંબંધિત નવીનતમ અપડેટ બહાર આવ્યું હતું કે આ વખતે તમામ ફ્રેન્ચાઇઝીઓને દરેક 5 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી શકે છે. હવે નવી સિઝનમાં કેટલી મેચો રમાશે તે અંગેનું લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. IPL 2025માં રમાશે … Read more

India vs Bangladesh Test Live: આકાશદીપનો કહેર, ઓપનર્સને બતાવ્યો પેવેલિયનનો રસ્તો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી કાનપુરમાં રમાઈ રહી છે. જો કે આ મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ કાનપુરમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. કાનપુરમાં આજે સવારે પણ વરસાદ પડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મેચ નિર્ધારિત સમય મુજબ શરૂ થાય છે … Read more

IND vs BAN: ભારતના 4 ખેલાડીઓ બનાવશે રેકોર્ડ, આ બોલર રચશે ઈતિહાસ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો 280 રને વિજય થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર અનુભવી સ્પિન બોલર આર અશ્વિને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી કાનપુરના ગ્રીન … Read more

IPL 2025: કોલકાતાને મળ્યું ગૌતમ ગંભીરનું રિપ્લેસમેન્ટ, આ દિગ્ગજ બન્યો મેન્ટોર

KKRએ બ્રાવોને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. KKR ટીમમાં ગૌતમ ગંભીરનું સ્થાન બ્રાવો લેશે. ગંભીરના માર્ગદર્શન હેઠળ, KKR એ IPL 2024 નું ટાઇટલ જીત્યું. કેકેઆરએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દ્વારા નવા માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્રાવો … Read more

ટૂર્નામેન્ટની વચ્ચે બ્રાવોએ સંન્યાસની કરી જાહેરાત, જાણો કેમ અચાનક લીધો નિર્ણય

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે કેરેબિયન પ્રીમિયર લીગ વચ્ચે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. બ્રાવો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક મોટું નામ હતું. તે ટુર્નામેન્ટમાં ત્રણ ટીમો માટે રમ્યો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સમાવેશ થતો હતો. આ સિવાય બ્રાવો ગુજરાત લાયન્સ માટે એક સિઝન … Read more

શું કરોડોમાં છે મનુ ભાકરની પિસ્તોલની કિંમત? શૂટિંગ ક્વિને કર્યો ચોંકાવનારો ખુલાસો

ભારતની યુવા શૂટર મનુ ભાકરે પોતાના શાનદાર પ્રદર્શનથી ઓલિમ્પિક ગેમ્સમાં નવો ઈતિહાસ રચ્યો છે. મનુએ પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા. એક મહિલા 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં અને બીજી 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં. તેના શાનદાર પ્રદર્શને દેશભરના સ્પોર્ટ્સ ચાહકો અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું. આ 22 વર્ષીય … Read more

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની થશે એન્ટ્રી, જાણો કોનું કપાશે પત્તુ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. BCCIએ બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ રિપોર્ટ અનુસાર કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. મોહમ્મદ સિરાજને કાનપુર ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં … Read more