ADVERTISEMENT
ADVERTISEMENT

સિદ્ધિવિનાયકના શરણે રણવીર-દીપિકા

આજથી ગણેશોત્સવ શરૂ થયો છે, પણ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગઈ કાલે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. રણવીર-દીપિકા આ મહિને પેરન્ટ્સ બનવાનાં છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT