શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીર
શ્રાવણ માસમાં પુણ્યનું ભાથુ ભરવા માટે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. શ્રાવણ માસ મહાદેવનો પ્રિય મહિનો છે. આ ઉપવાસ દરમિયાન દરેક ઘરમાં અવનવી વાગનીઓ પણ બનતી હોય છે. આજે આપણે શ્રાવણ માસના ઉપવાસમાંસાબુદાણાની ખીરકેવી રીતે બનાવવી તેની રેસિપી જોઈશું. સાબુદાણાની ખીર બનાવવાની સામગ્રી સાબુદાણા 1 કપ,દૂધ,ખાંડ,કેસર,કાજુ,બદામ,પિસ્તા,એલચી પાવડર સાબુદાણાની ખીર બનાવવાની રીત સ્ટેપ- 1સૌ … Read more