બુધવારે ન કરવી જોઈએ આ વસ્તુઓ, ધન-સંપત્તિના નુકસાનની સાથે પતિ અને સંતાનને પણ નુકસાન થઈ શકે છે.
અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત છે; આ દિવસે ભગવાન શિવના પુત્રની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે બુધવારના દિવસે પણ ભુલી શકાય એવા કેટલાક કામ આ દિવસે ન કરવા જોઈએ, નહીં તો વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, તો આજે અમે તમને આ લેખ દ્વારા તે કામો વિશે જણાવી રહ્યા … Read more