કાલથી જન્માષ્ટમીની પર્વની ઉજવણીનો પ્રારંભ : ભાતીગળ મેળાના આયોજનો

આવતીકાલ બોળ ચોથની જન્માષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ થશે. આ વખતે છઠ્ઠ તિથિનો ક્ષય હોવાથી આવતીકાલે બોળ ચોથ મનાવવામાં આવશે. સમગ્ર દેશમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીનો આનંદ જોવા મળી રહ્યો છે. દેશભરમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાના આયોજનો થયા છે. રજાઓનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ પર્યટન સ્થળે પહોંચીને રજાઓ માણશે. દેશના વિવિધ પ્રસિધ્ધ મંદિરોમાં … Read more

મારી બૈરી ડાયટ પર છે.😅😝😂😜🤣🤪

છગન : બૈરી સાથે કેવું ચાલે છે ભાઈ?મગન : જબ્બરદસ્ત,સોમ, બુધ અને શુક્ર એ એને જે ગમે તે કરે છે.અને મંગળ, ગુરુ અને શનિહું એને જે ગમે તે કરવાની છૂટ આપું છું.છગન : અને રવિવારે?મગન : રવિવારે તો આમપણ રજા જ હોય છે ને.😅😝😂😜🤣🤪 છગન : તને શું થઇ ગયું ભાઈ?પાતળો પણ થઈ ગયો છે.મગન … Read more

બુધવારે ન કરવી જોઈએ આ વસ્તુઓ, ધન-સંપત્તિના નુકસાનની સાથે પતિ અને સંતાનને પણ નુકસાન થઈ શકે છે.

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત છે; આ દિવસે ભગવાન શિવના પુત્રની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે બુધવારના દિવસે પણ ભુલી શકાય એવા કેટલાક કામ આ દિવસે ન કરવા જોઈએ, નહીં તો વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, તો આજે અમે તમને આ લેખ દ્વારા તે કામો વિશે જણાવી રહ્યા … Read more

સુરેશ : ઓહ માઇ ગોડ,😅😝😂😜🤣🤪

રમેશ : અરે આ શું?તમારા ક્લબમાં તો નેટવર્ક જનથી આવતું. મેનેજર : સર,અમારા બધા જ મેમ્બરો પરણેલા છે.😅😝😂😜🤣🤪 રમેશ : કાલે મેં ચોરને મારા ગજવામાંફંફોસતા જોયો.સુરેશ : ઓહ માઇ ગોડ,પછી તે શું કર્યું?રમેશ : હસી લીધું,કારણ કે એ પહેલા મારી પત્નીએગજવા ફંફોસી લીધા હતા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું અસલી નામ કપિલ સિંહ હતું, નિવૃત્ત થયા પહેલા તેઓ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા.

જુના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર પાયલટ બાબાએ લાંબી માંદગી બાદ 86 વર્ષની વયે મંગળવારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જુના અખાડાની પરંપરાને અનુસરીને તેમને સમાધિ અપાશે. પાયલોટ બાબાને હરિદ્વારમાં સમાધિ અપાશે. પોતાની અલગ સ્ટાઈલના કારણે સમાચારોમાં રહેલા પાયલટ બાબાના નિધન બાદ જુના અખાડા સાથે જોડાયેલા તમામ આશ્રમોમાં ત્રણ દિવસનો શોક રહેશે. ઉત્તરાખંડની પવિત્ર ભૂમિમાં … Read more

તમારી સેમ ટુ સેમ નકલ કરે છે.😅😝😂😜🤣🤪

નોકરાણી : મેડમ, જલ્દી આવો.સાહેબ ડ્રોઈંગ રૂમમાં બેભાન પડેલા છે,એમના હાથમાં એક કાગળ છેઅને બાજુમાં એક બોક્સ છે.મેડમ : અરે વાહ,મારી નવી સાડી આવી ગઈ.😅😝😂😜🤣🤪 પાર્ટીમાં ટીના,તમે મારા વર પપ્પુના બોસ છો ને?બોસ : હા,પણ આપણે કદી મળ્યા નથીતો મને ઓળખ્યો કઈ રીતે?ટીના : મારો વર છોકરાઓને હસાવવાતમારી સેમ ટુ સેમ નકલ કરે છે.એટલે તમને … Read more

હનુમાનજીનું વાહન શું છે ? જાણો તેમના શસ્ત્ર અને શાસ્ત્રો સાથે જોડાયેલા રહસ્યો…

હનુમાનજીને અષ્ટ સિદ્ધિ નિધિના દાતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટ દૂર થાય છે. તેથી જ તેનું એક નામ સંકટ મોચન છે. રામાયણ ગ્રંથ અનુસાર રામ-રાવણ યુદ્ધમાં હનુમાનજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એવું કહેવાય છે કે જો હનુમાનજી ત્યાં ન હોત તો ભગવાન શ્રી રામ ક્યારેય માતા સીતાને શોધી શક્યા ન હોત કારણ … Read more

એક નિર્દોષ કેદી જેવા ભાવ હોય છે..😝😝😝

વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતીતમે મને પહેલી વાર જોવા આવયા તયારે ?પતી: ના યાદ નથીવાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી..પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,તયારે જોતો નથી કે રાજધાની છે કે શતાબદી….😝😝😝 એક અવલોકન:પરિણીત પુરુષજ્યારે દસ વર્ષ પછીપોતાની વાઇફ સાથેફોટો પડાવતો હોય છે ત્યારેતેના ચહેરા પરએક … Read more

હનુમાન ચાલીસાના પઠન અને શ્રવણ અવશ્ય કરો, મુશ્કેલીઓ અને દુ:ખો દૂર ભાગે છે

આજના યુગમાં ઘણા યુવાનોના રોલ મોડલ હુનમાનજી છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન સૌથી સરળ અને સૌથી શક્તિશાળી સ્તોત્ર છે. તેના પઠન અને શ્રવણ કરવાથી મન શાંત થાય છે અને જીવનમાં આવેલી મુશ્કેલીઓ દૂર ભાગે છે. આજે અમે અહીં હુનમાન ચાલીસા વિશે વાત કરી રહ્યા છીએ. હનુમાન ચાલીસા ॥ દોહા ॥શ્રી ગુરૂ ચરન સરોજ રજ, … Read more

આ ડબ્બો ઉતારી આપો ને….😝😝😝

10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…બધા ડોક્ટરો અને ઈન્જીનીયરો તાડી પાડવા લાગ્યા. વજન આપોઆપ જ ઓછું થઈ ગયું.MORAL: ડોક્ટર બનો કે ઈન્જીનીયર“ગુરૂ તો આખિર ગુરૂ હી હોતા હે” નવુ … Read more