પપ્પુ: ok, કોપડા અંકલ…🤣😂🤣🤣

5 પ્રકાર ના શકહારી લોકો આપણા ગુજરાતમાં…(1) શુદ્ધ શકહારી.(2) ઇંડા (Egg) વાળું કેક ખાઉ છુ,પણ આમલેટ નહિ.(3) ઇંડા ખાઉ છું, પણ ચિકન નહિ ખાતો.(4) પીવુ છું તો ખાય લવ છુ,નહીં પીતો તો નહી ખાતો.અને આતો ખાસ..(5) બહાર ખાઉં છું, પણ ઘરે નાથી ખાતો.🤣😂🤣🤣 પપ્પુ: ઓ ચોપડા અંકલ,તમે ચેમિસ્ટ છો ને?કાકા: હા બેટા…પણ તે ચેમિસ્ટ નહીં,કેમિસ્ટ(chemist) … Read more

જાણો આજનું તા.2/9/2024, સોમવારનું પંચાંગ

સોમવતી અમાસ વૃધ્ધિ તિથિ દિવસના ચોઘડિયા : અમૃત, કાલ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ. અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ. સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ. મુંબઈ સૂર્યોદય : … Read more

આવી રીતે 5-10 વાર કરો…🤣😂🤣🤣

પત્ની : બારી ના પર્દા લગવવા પડશે.પતિઃ કેમ?પત્ની : નવો પડોશી આવ્યો છે.તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે.પતિઃ અલી,એક વાર તેને સારી રીતે જોઈ લેવા દે,પછી એ પોતે જ પર્દા લગવી લેશે.🤣😂🤣🤣 આજ નુ મહાજ્ઞાનજો #Block કરીને પણ ગુસ્સો શાંત થતો ના હોય તો…એક વાર #Unblock કરો…એને ફરી #Block કરો…એક વાર અને … Read more

શ્રાવણના અંતિમ દિવસે સોમવતી અમાસનો શુભંગ સંયોગ, આ ઉપાયથી પિતૃ આપશે આશિષ

જ્યારે કોઈપણ મહિનાની અમાવસ્યા સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. આ વખતે ભાદ્રપદ મહિનાની અમાવાસ્યા સોમવતી અમાવસ્યા છે, જે 2જી સપ્ટેમ્બરે છે. સોમવતી અમાવસ્યાની તારીખ 2 સપ્ટેમ્બરના રોજ સવારે 5:21 થી 3 સપ્ટેમ્બરના રોજ સવારે 7:24 સુધી છે. સોમવતી અમાવસ્યાના દિવસે ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાની પરંપરા … Read more

ગંભીરતાથી લેતો નથી…🤣😂🤣🤣

એક અભાન નેતા આરોગ્ય મંત્રી બની ગયો,અને બનતાજ તેણે 1 હોસ્પિટલ પર રેડ પાડી…તેણે જોયુ કે, 2 દર્દી ને ઓક્સિજન સિલિન્ડર લગવ્યુ છેઅને ત્રિજા ને નહિ…મંત્રી અકડ થી પૂછ્યું: “આ બે મારીજો ને સીએનજી લગવ્યું છે,ત્રિજા ને કેમ નહિ?”ડોક્ટર મંત્રી ને પહેલા ઉપર થી નીચેનીતરફ ધ્યાન થી જોયુ ને શાંતિ થી કહ્યુઃ“સાહેબ આ ત્રિજો પેટ્રોલ … Read more

ગણેશ ચતુર્થી પર આ વખતે બનશે ખાસ સંયોગ, બાપ્પાની સ્થાપનાનું છે આ મુહૂર્ત

ગણેશ ચતુર્થીના તહેવારને ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રિદ્ધિ સિદ્ધિ આપનાર ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ (ગણેશોત્સવ) દર વર્ષે ઉજવવામાં આવે છે ભગવાન ગણપતિનો જન્મ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. એટલા માટે આ તહેવાર દર વર્ષે … Read more

તે કોઈ મોટી સમસ્યા નથી…🤣😂🤣🤣

કન્યા શોધતા યુવાનો ને વડીલો ની સલાહઃજે બસ મળે એ પાકડી લેજો…લક્ઝરી કે વોલ્વો ની રાહ માએસટી પણ જતી રહેશે…યુવાનોનો વડીલો ને જવાબ:અમરા જેવા સિંગલ છોકરાઓને સાલાહ આપનારઆ એ જ લોકો છે, જે પોતે ઉતાવળ માછકડા મા ચઢી ગયા હતા.🤣😂🤣🤣 પોતાના પલંગ પર ગરોળી દેખાયતે કોઈ મોટી સમસ્યા નથી…મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે,જ્યારે … Read more

આ રાશિના જાતકોને આજે વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે

સિંહ રાશિ :- નોકરીમાં આજે પ્રમોશનની સંભાવના છે. તમને વ્યવસાયમાં તમારા જીવનસાથી તરફથી સહયોગ અને સાથી મળશે. રાજકીય મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના પેકેજ વધારવાના સારા સમાચાર મળશે. કોર્ટના મામલામાં તમને સફળતા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની પૂરી સંભાવના છે. નોકરીયાત વર્ગને રોજગાર મળશે. વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે. તમને કોઈ … Read more

ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.😅😝🤣😂🤪

શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી??…તો..આટલું ધ્યાનથી ના વાંચો…કોઇની પણ નથી માનતી…😅😝🤣😂🤪 કર્મચારી: સર,તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જનોકરી પર કેમ રાખો છો?સાહેબ: કારણ કે,તેમને અપમાન સહન કરવાનીઆદત હોય છે…અને તેમનેઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

 આ રાશિના જાતકોને આજે નોકરીમાં ગમતી જગ્યાએ ટ્રાન્સફર મળી શકે

કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય સુખ અને પ્રગતિનો દિવસ રહેશે. તમારા કેટલાક અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના રહેશે. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં. તમારા વિરોધીઓ સાથે સાવધાનીપૂર્વક વ્યવહાર કરો. કોઈપણ પ્રકારના વાદવિવાદથી બચો. તમારી લાગણીઓને યોગ્ય દિશા આપો. સમાજમાં તમારા માન-સન્માનનું ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં ધીરજથી કામ કરવું ફાયદાકારક રહેશે. વેપારમાં અવરોધો ઓછા થશે. … Read more