આ 5 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

મેષ રાશિ આજે તમને નોકરીમાં પ્રમોશનની મળશે, સરકારી સત્તાનો લાભ મળશે, વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે, રાજનીતિમાં માન-પ્રતિષ્ઠા વધારો થશે વૃષભ રાશિ આજે તમને કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળશે, પ્રવાસ પર જશો,  પ્રેમ સબંધોમાં થોડી તકરાર રહેશે, સમજી વિચારીને કોઈ પણ કામ કરવું મિથુન રાશિ : ધંધામાં અચાનક અચાનક લાભના સંકેત મળશે, પ્રિય તમારા … Read more

હું લંગડો થઈ ગયો છું!😅😝😂😜🤣🤪

પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?દીકરો : આપણા ઘરે મહેમાન આવી રહ્યા છે.પપ્પુ : કોણ કોણ?દીકરો : મમ્મીના ભાઈ અને મારા મામા.પપ્પુ : તો પછી એક પથારી વધારે લગાવી દે,મારો સાળો પણ આવી રહ્યો છે.😅😝😂😜🤣🤪 પપ્પુ દેશી પીને એક પગ ફૂટપાથ પર અનેએક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.પાછળથી એક હવલદારે આવીને … Read more

આ વર્ષે 2 દિવસ હશે ચતુર્થી તિથિ, જાણો ગણેશ સ્થાપના કયા દિવસે કરવાની ?

ગણેશ ઉત્સવની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે. આ સમય દરમિયાન ગણેશજીની વિધિ વિધાનથી ઘરમાં અને જાહેર જગ્યાઓએ … Read more

તો તો ભારે તકલીફ થતી હશે.😅😝😂😜🤣🤪

કંજૂસ પિતાએ પોતાના દીકરાને પૂછ્યું :જો તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગેતો તું શું કરે?દીકરો : સૌથી પહેલાં તોતમે લોટરીની ટિકીટ લેવા માટે આપેલારૂપિયા પાછા આપું.😅😝😂😜🤣🤪 ટીના : જયારે હું મોંઘી સાડી લઉંત્યારે હું ખુશ થાઉં અને સસ્તી સાડીલઉં ત્યારે મારો પતિ રાજી થાય છે.મીના : ઓહ!તો તો ભારે તકલીફ થતી હશે.ટીના : ના રે! … Read more

શ્રી રામે હનુમાને પૂછ્યું કે તમે કેમ આખા શરીરે લગાવો છો સિંદૂર? જાણો શું જવાબ મળ્યો

સામાન્ય રીતે શનિવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. શનિવારના દિવસે શ્રદ્ધાળુઓ હનુમાનજીની પ્રતિમાને સિંદૂર ચઢાવતા હોય છે. હનુમાનજીના આખા શરીરી સિંદૂર લગાવવામાં આવે છે. તેથી ઘણી જગ્યાએ તો હનુમાનજીની આખી મૂર્તિઓ પર જ સિંદૂર લાગેલું હોય છે. પણ શું તમે જાણો છોકે, આખરે હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર સિંદૂર સાથે જોડાયેલી પ્રથાનું શું છે … Read more

મારા બાપે મરાથી આજે બદલો લય લિધો.🤣😂🤣🤣

બાપ: બેટા, યાદ રાખજે કે જો સાસરાવાળાબાઇક આપ તો કાર માંગજે,કૂલર આપે તો એસી માંગજે,ઘર આપે તો બંગલો માંગજે…બેટા: આને જો તે છોકરી આપ દે તો પછીએની મા ને પણ માંગી લઉ ને?બાપ તો ખુશી ના કરણે બેભાન જ થાઈ ગયો.🤣😂🤣🤣 બંતા: શુ થયુ દોસ્ત,આટલો ઉદાસ થઈને કેમ બેઠો છે?સંતા: અરે યાર,મારા બાપે મરાથી આજે … Read more

શ્રાવણ મહિનાની પ્રદોષના દિવસે શિવની સાથે દેવી અન્નપૂર્ણાની પૂજા અવશ્ય કરો, ઘરમાં હંમેશા અન્ન અને ધનનો ભંડાર રહેશે

સનાતન ધર્મમાં ઘણા ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતપોતાનું મહત્વ છે પરંતુ પ્રદોષ વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે દર મહિને બે વાર આવે છે. આ તિથિ ભગવાન શિવને સમર્પિત છે હિંદુ પંચાંગ મુજબ, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાનો છેલ્લો પ્રદોષ વ્રત આજે એટલે કે 31 ઓગસ્ટના … Read more

બીજી દિશમા ચલવા લાગ્યો.🤣😂🤣🤣

પપ્પુ 500 ગ્રામ લાડુ ખાયને પૈસા દિધા વગર હેડવા લાગ્યો.દુકાનદાર : ઓ ભાઈ, પૈસા તો આપ.પપ્પુ: પૈસા, એ તો નથી.પછી તો એ ઢીબ્યો છે દુકાનદારે પપ્પુ નેપપ્પુ કપડા ઝટકતા ઉઠાવ્યો આને બોલ્યો –“ભાઈ તુ આજ ભાવમા 1 કિલો હાજી તોલી નાખ.”🤣😂🤣🤣 એક બેન પોતાના નાના છોકરાને ફ્લાઈટનાએક ટોયલેટમાં બેસાડી ને કહ્યું :“બેટા, તુ કર હું … Read more

જાણો ભગવાન ગણેશ વિશે ન સાંભળેલા 10 રસપ્રદ તથ્યો

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. તે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે અને પુરાણોમાં ભગવાન ગણેશ વિશે ઘણા રહસ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખાસ કરીને તેમના મૂળ અને માથા વિશે ઊંડી અને આશ્ચર્યજનક માહિતી ઉપલબ્ધ છે. પરંતુ અહીં અમે તમને ભગવાન શ્રી ગણેશ વિશેની 10 … Read more

“ભાલુ માનો કે, મારી કોઈ મુમતાઝ નથી,🤣😂🤣🤣

પપ્પુ એક મોટી કંપનીમા ઈન્ટરવ્યુ આપવા ગયો.બોસ: Congratulations, તમે સિલેક્ટ થયા છો.તમારી પહેલા વર્ષનો પગાર 5 લાખ/વર્ષ રહેશે.અને અવતા વર્ષ થી તમારો પગાર 10 લાખ/વર્ષ કરી દેશુ.આ સંભાળી પપ્પુ ઊઠીને જાવા લગ્યો…બોસ: શુ થયુ?પપ્પુ: તો હુ આવતા વરસે જ આવિશ.🤣😂🤣🤣 ગામડાના એક છોકરા એ ફેસબુક પર સ્ટેટસ નાખ્યું.“ભાલુ માનો કે, મારી કોઈ મુમતાઝ નથી,નહિતર દરેક … Read more