શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, આ રાશિના જાતકોને બનાવશે માલામાલ !

વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે. જાણો આ … Read more

દિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.😅😝😂😜🤣🤪

પત્ની : તમને યાદ છે લગ્ન પહેલાતમે મને મળવા છત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં? પતિ : અરે…હવે તો તારું આવું સ્વરૂપ જોઈનેહું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪 પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો … Read more

શનિવારે નિયમિત રીતે કરો આ ઉપાય, શનિદેવ દૂર કરશે બધી પરેશાનીઓ, ધનથી ભરાઈ જશે તિજોરી!

જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિવારના દિવસે શનિદેવને તેલ ચઢાવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ દિવસે તેલ ચઢાવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો લોકો શનિવારના દિવસે શનિ મંદિર જાય છે અને શનિદેવને સરસિયાનું તેલ ચઢાવે છે. જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિવારના દિવસે શનિદેવને તેલ ચઢાવાથી શનિદેવ પ્રસન્ન થાય … Read more

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર!😅😝😂😜🤣🤪

બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીને ફટાફટ 10,000ટ્રાન્સફર કરી લીધા.થોડા દિવસ પછી પાર્સલ આવ્યું,બીટ્ટુએ ફટાફટ પાર્સલ ખોલ્યું, તો અંદરથીએક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : આળસ શું છે? જવાબ : થાકી જવાની … Read more

ગ્રહોના રાજાએ શનિદેવ સાથે બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિના લોકોને મળશે ઝળહળતી સફળતા !

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ રાજયોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવજીવન સાથે જ દેશ અને દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય હાલ સિંહ રાશિમાં છે. આ સાથે જ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. સૂર્ય કુંભ રાશિમાં બેઠેલા શનિથી 180 ડિગ્રી દૂર છે. આવામાં આ … Read more

પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.😅😝😂😜🤣🤪

પતિ : જો તું વધારે હેરાન કરીશ તો હુંસાધુ બની જઈશ.પત્ની : નોર્મલ કે નાગાસાધુ?પતિ : કેમ?પત્ની : જો નોર્મલ સાધુ બનશો તોહું તમારું પેકીંગ કરું,અને નાગાસાધુ બનવાના હોય તોફટાફટ કપડાં મુકો અને નીકળી જાવ.😅😝😂😜🤣🤪 કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,હું સંતાઈ જાવ છું તમે મને શોધજો,જો તમે મને શોધી લીધીતો આપણે શોપિંગ પર જઈશું. … Read more

હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરવી આ ભૂલ, જાણો પાઠ કરવાના શાસ્ત્રોક્ત નિયમ

ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને બજરંગ બલી, સંકટમોચન સહિતના નામથી બોલાવવામાં આવે છે. કોઈપણ નામે તેમની આરાધના કરો પણ તેમની પૂજાનું ફળ અચૂક મળે છે. હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનના કષ્ટ દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ વધે છે. બજરંગ બલીને પ્રસન્ન કરવા હોય તો નિયમિત તેમની પૂજા કરવી જોઈએ. બજરંગ બલીની કૃપા … Read more

આ સંભાળી પપ્પુ ઊઠીને જાવા લગ્યો…🤣😂🤣🤣

ગામડાના એક છોકરા એ ફેસબુક પર સ્ટેટસ નાખ્યું.“ભાલુ માનો કે, મારી કોઈ મુમતાઝ નથી,નહિતર દરેક ગલી મા 1-1 તાજમહાલ હોત…”એના પર તેની પડોશીએ કોમેન્ટ કરી :“પહેલા ઘરમા સંડાસ બનવી લે ભિખારી,સાવરે-સવારે લોટો લાય મોટા મારા ઘર સમેથી નીકડે છે.અને તાજમહેલ બનવશે ફેંકુ…🤣😂🤣🤣 પપ્પુ એક મોટી કંપનીમા ઈન્ટરવ્યુ આપવા ગયો.બોસ: Congratulations, તમે સિલેક્ટ થયા છો.તમારી પહેલા … Read more

રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મળશે આ ચમત્કારી ફાયદા!

મંગળવારનો દિવસ ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દૂર થાય છે. એવું કહેવાય છે કે બજરંગબલી એકમાત્ર એવા દેવતા છે જે કળયુગમાં સાક્ષાત છે. એવામાં તેમની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. હનુમાનજીની પૂજામાં સૌથી શક્તિશાળી તેમની ચાલીસા હોય છે, જેને હિન્દુ ધર્મમાં પણ ખૂબ મહત્ત્વપૂર્ણ મંત્ર માનવામાં આવે છે, પરંતુ … Read more

દુકાનદાર : ઓ ભાઈ, પૈસા તો આપ.🤣😂🤣🤣

એક બેન પોતાના નાના છોકરાને ફ્લાઈટનાએક ટોયલેટમાં બેસાડી ને કહ્યું :“બેટા, તુ કર હું પાંચ મિનિટમા આવી”છોકરો 1 મિનિટ મા જ બહાર નિકળીનેબીજી દિશમા ચલવા લાગ્યો.જેમજ છોકરો નીકળ્યો કે તરત જ બાઘો ટોયલેટ મા ઘુસ્યો.5 મિનિટ પછી તે બેન આવી ને દરવાજો ખટકાવતા બોલી :“થાઈ ગયુ હોય તો ધોઈ નાખુ ?”બાઘો : શુ વાત છે! … Read more