શનિદેવની સાથે હનુમાનજીના આશીર્વાદ મેળવો, આ કામ કરવાથી બાધાઓ દૂર થશે
સનાતન ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે, શનિવાર ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા વિધિ કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. એવું કહેવાય છે કે, જેના પર શનિદેવ પ્રસન્ન થાય છે, તેના કોઈપણ કામમાં ક્યારેય વિધ્ન આવતું … Read more