મારાં લગ્ન તો આવતી કાલે છે!😅😝😂😜🤣🤪

પપ્પુ : ડોકટર સાહેબ મારું મગજ કામ નથી કરતુ.થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું.દરવાજાની ઘંટડી વાગતાં જ સાથેજ દિલ જોરથી ધબકે છે.રાત્રે ઊઘ નથી આવતી.આ કયો રોગ છે?ડોકટર : તમારા લગ્ન થઈ ગયા?પપ્પુ : હા, લગ્નને બે વર્ષ થઈ ગયા.ડોકટર : તો ઠીક છે, આ રોગ મને પણ છે.આ પરણેલા લોકોનો રોગ છે … Read more

જો તમને પણ આ 3 સમસ્યા છે, તો આજથી જ તુલસીના પત્તાનું પાણી પીવાનું શરૂ કરો

ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાન તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. તુલસીના પાનમાં પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, ઝિંક, વિટામિન બી6, આયર્ન, વિટામિન ડી, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફાઈબર અને સોડિયમ જેવા ફાયદાકારક તત્વો સારા પ્રમાણમાં હોય છે. જો તમે રેગ્યુલર તુલસીના પાનનું પાણી પીવો છો તો તમારી ઈમ્યુનિટી ખૂબ જ મજબૂત થશે ઓછો થશે હાઈ BPનો ખતરો … Read more

રૂપિયા પાછા આપું.😅😝😂😜🤣🤪

ટીના : જયારે હું મોંઘી સાડી લઉંત્યારે હું ખુશ થાઉં અને સસ્તી સાડીલઉં ત્યારે મારો પતિ રાજી થાય છે.મીના : ઓહ!તો તો ભારે તકલીફ થતી હશે.ટીના : ના રે! એમાં તકલીફ શેની? હવે મેંબંનેને રાજી રાખવાની નીતિ અપનાવી છે.😅😝😂😜🤣🤪 કંજૂસ પિતાએ પોતાના દીકરાને પૂછ્યું :જો તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગેતો તું શું કરે?દીકરો : … Read more

માત્ર ખાવાથી નહીં, દેશી ઘીની મસાજના પણ છે અનેક ફાયદા, જાણશો તો ખુશ થઇ જશો

પોષક તત્વોથી ભરપૂર ઘી શિયાળામાં ખૂબ વધારે ખાવામાં આવે છે. આયુર્વેદમાં તેને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે જ તે સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત કરે છે. જોકે ભોજનની સાથે સાથે તેની મસાજ પણ તમને ખૂબ જ ફાયદો આપે છે. મસાજ એક એવી પ્રક્રિયા છે જે શરીરમાં ખાસ બિંદૂઓ પર દબાણ કરીને શરીરને … Read more

મારો સાળો પણ આવી રહ્યો છે.😅😝😂😜🤣🤪

પપ્પુ દેશી પીને એક પગ ફૂટપાથ પર અનેએક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.પાછળથી એક હવલદારે આવીને તેનેપકડ્યો અને પૂછ્યું : કેમ લા,કેટલી દેશી પીધી છે તે?પપ્પુ : યાદ અપાવવા બદલ આભાર સાહેબ,નહી તો હું તો સમજતો હતો કેહું લંગડો થઈ ગયો છું!😅😝😂😜🤣🤪 પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?દીકરો : આપણા ઘરે … Read more

ચા ઢોળાઈ હોય કે ગરમ તવો અડી ગયો હોય, તરત અપનાવો આ ઉપાય, મળશે રાહત

ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે બેધ્યાન થઈ જવાના કારણે અથવા તો ભુલથી દાઝી જવાય છે. એવામાં નાનું મોટુ દાઝ ગયા હોય તો બળતરાથી રાહત મેળવવા માટે અમુક ઘરગથ્થુ ઉપાય તમારા કામ આવી શકે છે. જો દાઝી ગયેલી જગ્યા પર ફોલ્લા ન પડ્યા હોય તો આ ઘરગથ્થુ ઉપાય કામ કરી શકે છે. ઘરગથ્થુ ઉપાય ઘરમાં … Read more

દિવ્ય શક્તિના ચક્કરમાં ના પડ,😅😝😂😜🤣🤪

પત્ની (જજને) : મારે આમની પાસેથીબીજું કાંઈ જ જોઈતું નથી,બસ મને તે જ સ્થિતિમાં મૂકી દે,જે સ્થિતિમાં હું તેમને મળી હતી.જજ : તમે કઈ સ્થિતિમાં મળ્યા હતા?પત્ની : વિધવાના રૂપમાં.જજ સાહેબ બેભાન.😅😝😂😜🤣🤪 એક પતિએ પોતાના ગુરુને પૂછ્યું, સ્વામીજી છેલ્લા થોડાસમયથી એક ચમત્કારી ઘટના થઈ રહી છે.અડધી રાત્રે જયારે મારી ઊંઘ ખુલે છે ત્યારે જોઉં છું … Read more

સવારે વાસી મોંએ 5-6 મીઠા લીમડાંના પાન ચાવી જજો, નીકળી જશે ફાલતું ચરબી

લીમડાના પાંદડાના ફાયદા – લીમડાના પાંદડાનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ પાંદડા તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રોજ ખાલી પેટે 5 થી 6 લીમડાના પાંદડા ચાવવાથી અને પાણી પીવાથી શરીરને ઘણા ચમત્કારી ફાયદા થાય છે. ચાલો જાણીએ તેનાથી થતા ફાયદાઓ વિશે વાળનું સ્વાસ્થ્ય – તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીન … Read more

એક ચશ્મા બનાવી લઉ.😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : 12 વાગ્યે ઘરેઆવવાનો સમય છે?ક્યારની વાટ જોઈ રહી છું?’ પતિ : શું આ જાગતા રહેવાનો સમય છે?4 કલાકથી બહારતું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું.😅😝😂😜🤣🤪 પતિ : મારી નજર કમજોર થઈ ગઈ છે.હું વિચારી રહ્યો છુ કેએક ચશ્મા બનાવી લઉ. પત્ની : અરે રહેવા દો,આ આખી કોલોનીમાં મારાથી સુંદરબીજુ કોઈ છે … Read more

આ વસ્તુઓના કારણે ઓગળવા લાગે છે પેટની પથરી, સર્જરી વગર પણ થઈ શકે છે કામ

પુષ્કળ પાણી પીવો. પાણી અને અન્ય પ્રવાહી પીવાથી પથરીને પસાર કરવામાં મદદ મળી શકે છે. વધારે પાણી તમારા પેશાબમાં રહેલા પદાર્થોને પાતળું કરે છે, જે પથરીની રચના તરફ દોરી શકે છે. તમે તાજા લીંબુ પાણી અથવા નારંગીનો રસ પણ પી શકો છો, જેમાં સાઇટ્રેટ હોય છે જે પથ્થરની રચનાને રોકવામાં મદદ કરી શકે છે. પીડાને … Read more