બુધવારે રાત્રે કરો આ કામ, ગણેશજીના આશીર્વાદથી ધન-સંપત્તિની પ્રાપ્તિ થશે
સપ્તાહના સાતેય દિવસનું અલગ અલગ મહત્વ છે. દરેક દિવસનો સંબંધ અલગ અલગ દેવી-દેવતા સાથે હોય છે જેમાં બુધવારના દિવસને ગણપતિજીનો વાર કહેવાય છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજનીય દેવનું સ્થાન પ્રાપ્ત છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણપતિજીની પૂજા કરીને જ કરવી જોઈએ. ગણેશ પૂજા કર્યા પછી જે કામ કરવામાં … Read more