ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલા દિવસનો ઉજવવો જોઈએ 7 કે 10 ?
ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથની તિથિથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાની છેલ્લી એકાદશીએ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. કેટલાક લોકો ગણેશ ચતુર્થી માત્ર 7 દિવસ જ ઉજવે છે. તો કેટલાક લોકો આ તહેવાર 10 દિવસ સુધી ઉજવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર માત્ર 7 દિવસ જ … Read more