શ્રીરામનું નામ લો, હનુમાનજી તમારા દરેક કાર્ય પૂર્ણ કરશે !

શ્રીરામના નામ પર તો પત્થરો પણ તરી જાય છે બસ, સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. શાસ્ત્રોમાં રામનામનો તારક મંત્ર તરીકે ઉલ્લેખ છે. કે જે વ્યક્તિને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. પણ, જ્યારે આ જ રામનામ હનુમાનજીના સાનિધ્યે બોલવામાં આવે છે ત્યારે તે જીવનની સઘળી બાધાઓથી મુક્તિ અપાવી દે છે. પવનસુત હનુમાન એટલે તો શ્રીરામના … Read more

તું મને ફક્ત બે દિવસથી ઓળખે છે😅😝😂😜🤣🤪

પપ્પુએ પિંકીનો હાથ પકડીને કહ્યું,પપ્પુ : હું તને ખૂબ પ્રેમ કરું છું,તું આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે પિંકી.પિંકી : ઓહ,પણ મારી બાજુમાં મારાથી પણ વધુસુંદર છોકરી દુપટ્ટો ઓઢીને ઉભી છે.પપ્પુ : સારુંતો આ સોનાની ચેન તેને જ આપી દઉં?પિંકીએ : અરે બાબુશું હું તારી સાથે મજાક પણ ન કરી શકું?😅😝😂😜🤣🤪 પિંકી : હું તારી … Read more

મંગળવારની હનુમાનજી ની પૂજા દુ:ખને પણ સુખમાં ફેરવી દેશે! પૂજા કેવી રીતે કરવી તે જાણો?

પવનસુત હનુમાન એટલે તો સંકટોના હરનારા દેવ. કહે છે કે પોતાના ભક્તોના સંકટોને દૂર કરવામાં હનુમાનજી ક્યારેય પણ મોડું નથી કરતા. એમાં પણ મંગળવારના રોજ જો હનુમાનજી સંબંધી કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો, વ્યક્તિને તમામ દુઃખોથી મુક્તિની પ્રાપ્તિ થઈ જતી હોય છે.સંકટમોચન હનુમાન તેમના ભક્તો પર જલ્દી જ પોતાની કૃપા વરસાવતા હોય છે અને … Read more

દુકાનદાર : ઓ ભાઈ, પૈસા તો આપ.🤣😂🤣🤣

એક બેન પોતાના નાના છોકરાને ફ્લાઈટનાએક ટોયલેટમાં બેસાડી ને કહ્યું :“બેટા, તુ કર હું પાંચ મિનિટમા આવી”છોકરો 1 મિનિટ મા જ બહાર નિકળીનેબીજી દિશમા ચલવા લાગ્યો.જેમજ છોકરો નીકળ્યો કે તરત જ બાઘો ટોયલેટ મા ઘુસ્યો.5 મિનિટ પછી તે બેન આવી ને દરવાજો ખટકાવતા બોલી :“થાઈ ગયુ હોય તો ધોઈ નાખુ ?”બાઘો : શુ વાત છે! … Read more

તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? કારણ જાણો

તુલસી વાસ્તુ ટિપ્સઃ તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. કેટલાક લોકો તુલસીનો છોડ પોતાના ઘરના આંગણામાં રાખે છે તો કેટલાક લોકો તેને ધાબા પર રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપી શકે છે. જી હાં, જો તમારા ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ રહ્યો છે તો તે એ … Read more

આ સંભાળી પપ્પુ ઊઠીને જાવા લગ્યો…🤣😂🤣🤣

ગામડાના એક છોકરા એ ફેસબુક પર સ્ટેટસ નાખ્યું.“ભાલુ માનો કે, મારી કોઈ મુમતાઝ નથી,નહિતર દરેક ગલી મા 1-1 તાજમહાલ હોત…”એના પર તેની પડોશીએ કોમેન્ટ કરી :“પહેલા ઘરમા સંડાસ બનવી લે ભિખારી,સાવરે-સવારે લોટો લાય મોટા મારા ઘર સમેથી નીકડે છે.અને તાજમહેલ બનવશે ફેંકુ…🤣😂🤣🤣 પપ્પુ એક મોટી કંપનીમા ઈન્ટરવ્યુ આપવા ગયો.બોસ: Congratulations, તમે સિલેક્ટ થયા છો.તમારી પહેલા … Read more

સાત અમર ચિરંજીવીઓ માનાં એક ‘બુધ્ધિમતાં વરિષ્ઠં’ શ્રી હનુમાન.

સાત અમર ચિરંજીવીઓ માનાં એક : શ્રીરામનાં પરમ ભક્ત. ધીર, પ્રાજ્ઞા, વીર અને રાજનીતિ નિપુણ, બળબુધ્ધિ, સંપન્ન અને આજીવન બ્રહ્મચારી, માનસ શાસ્ત્ર સાહિત્ય, તત્વજ્ઞાાન અને વ્યાકરણનાં પ્રખર જ્ઞાાતા : પ્રત્યુત્પન્નમતિ અને છતાં નિરાભિમાની પવનપુત્ર હનુમાનજીનું ભારતભરનાં માનવહૃદયોમાં શ્રીરામનાં જેટલું જ આદરણ્ય સ્થાન રહ્યું છે. નંદી વગરનું જેમ શિવાલય ન હોઈ શકે ! તેમ હનુમાનજીની મૂર્તિ … Read more

કમ સે કમ પાણી તો લાવી આપો.🤣😂🤣🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડપર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ હોય છે.છોકરાઓ એ જોયુ તો તમને ખુબજ ગુસ્સો આયો.બધાએ મળીને કોલેજમા ધમાલ મચાવી નાખી…કોલેજની પ્રિન્સીપલ મેડમ તરત જ તે નોટીસ બોર્ડને કાઢીનેતેની જગ્યાએ બીજુ નોટિસ બોર્ડ લગાવી દીધું50% છોકરાવ મુર્ખ હોતા નથી.ત્યારે જયને તે છોકરાઓનો ગુસ્સો શાંત થયો.🤣😂🤣🤣 પત્ની : આરે, તરસ લગી છે,કમ … Read more

મનમાં પ્રશ્ન થાય કે તપ એટલે શું ? જાણો, તપ એ આત્મકલ્યાણનો માર્ગ છે !

જગતના અનેક મહાપુરુષોએ તપનો મહિમા સમજાવીને, તપ કરવા પર ખૂબ ભાર મૂક્યો છે. જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે તપ કરવું જરૂરી છે. પરંતુ મનમાં પ્રશ્ન થાય કે તપ એટલે શું ? શું શરીરને કષ્ટ આપવું એ તપ છે ? મનુષ્ય કોઈક સિદ્ધિ મેળવવા માટે વનમાં જઈ ભૂખતરસ, ટાઢ તડકો વેઠી પોતાનું શરીર સૂકવી નાખે એ … Read more

સંતા: મારી પત્નીનું નામ તપસ્યા છે,🤣😂🤣🤣

પપ્પુ એ પોતાના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું.તેના મિત્ર એ કહ્યુ:અરે તું તો બહુ જ મોટો દેશભક્ત બનીને ફરતો હતો ને,તો પછી છોકરાનું નામ પાકિસ્તાન કેમ રાખ્યું?સોલિડ જવાબ:પપ્પુ: દેશભક્ત છુ, ત્યારે જ તો રાખ્યું છે નામ…જેથી આખી દુનિયા ને ખબર પડે કેહિન્દુસ્તાનમા પણ કોઈ એવો છે,જે પાકિસ્તાનનો બાપ છે…🤣😂🤣🤣 બંતા: તારી આંખ કેમ સોજાયેલી છે?સંતા: હુ … Read more