શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, કાન્હાની પૂજા માટે આ છે શુભ મુહૂર્ત, નોંધી લો
હિંદુ ધર્મમાં દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી (Janmashatami 2024) પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ, સોમવારના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર મનાવવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. ત્યારે જાણો જન્માષ્ટમીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શુભ મુહૂર્ત (Janmashtami … Read more