શરીરમાં બ્લડ સર્ક્યુલેશન નબળું હોય ત્યારે દેખાય છે આ લક્ષણો, અવગણશો નહીં
વ્યક્તિની સર્ક્યુલેટરી સિસ્ટમ એ રક્ત વાહિનીઓનું એક જટિલ નેટવર્ક છે જે સમગ્ર શરીરમાં તમામ અવયવોમાં ઓક્સિજન, પોષકતત્ત્વો અને અન્ય મહત્વપૂર્ણ પદાર્થોનું પરિવહન કરે છે. સ્વસ્થ રહેવા માટે રક્ત પરિભ્રમણ એટલે બ્લડ સર્ક્યુલેશન સારું હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, જ્યારે રક્ત પરિભ્રમણ સારું હોય ત્યારે જ ઓક્સિજન અને પોષકતત્વો બધા અંગો અને પેશીઓ સુધી પહોંચી … Read more