મનોજ : ‘હા એક પેપરવેટ પણ.😅😝😂😜🤣🤪

ભાઈ ! મને ભૂલી ન જતો, કરશનેપોતાના દોસ્ત મનોજથી છુટા પડતાં કહ્યું. ના, કઈ રીતે ભૂલી શકું છું ?તૂટેલો રેડીયો, ફાટેલું પેન્ટ અનેતૂટેલી ઘડિયાળ ઘણા સમય સુધી તારી યાદ અપાવતી રહેશે.’ મનોજ કહ્યું.😅😝😂😜🤣🤪 મનોજે વેઈટરને કહ્યું : ‘એક બીજું ટોસ્ટ લાવ !’ વેઈટર : બીજું કઈ સાહેબ ! મનોજ : ‘હા એક પેપરવેટ પણ.કારણ પહેલું … Read more

વરસાદની ઋતુમાં આ શાકભાજી ખૂબ ખાઓ, તમારું શરીર રહેશે સ્વસ્થ અને થશે રોગો દૂર

ઋતુ પ્રમાણે બજારમાં વિવિધ પ્રકારના શાકભાજી મળે છે, જે શરીર માટે ખૂબ જ સારા અને ફાયદાકારક હોય છે. જો ઋતુ પ્રમાણે આવા શાકભાજીનું સેવન કરવામાં આવે તો આ શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હવે બજારમાં આવી જ કેટલીક શાકભાજી આવી રહી છે, જેનું સેવન જ્યારે વરસાદની ઋતુમાં કરવામાં આવે તો શરીર … Read more

બદલો લેવા ખુબ જ સરસ તરકીબ😅😝😂😜🤣🤪

રાતે મોડા આવેલા પતિએ પોતાની મિજાજ્ખોરપત્નીને કહ્યું : મારા ખ્યાલથી અત્યારે સાડા દસવાગ્યા હશે !’હજી તો એણે એટલું જ કહ્યું હતુંત્યાં જ ધડીયાળે ટન ટન કરતાં રાતના ત્રણનાટકોરા પડ્યા.પત્નીએ એકદમ ગુસ્સે થઈને કહ્યું : હું કાલે જઆ ઘડીયાળને અહીંથી હટાવી દઈશ.આ દસ કોડીની ઘડિયાળ આગળ પણ હવે મારીકોઈ વાત માનવામાં નથી આવતી.😅😝😂😜🤣🤪 મારી પત્નીએ ટેલીફોન … Read more

અળવીના પાન ઔષધીય ગુણોથી ભરપૂર, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચરબી ઘટાડવાનો રામબાણ ઉપાય

વરસાદ તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. આ સ્થિતિમાં સ્વસ્થ રહેવું એક મોટો પડકાર બની જાય છે. કારણ કે વરસાદની ઋતુમાં અનેક શાકભાજી પણ સમસ્યા સર્જી શકે છે. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં છે કે સ્વસ્થ રહેવા માટે વરસાદની સિઝનમાં શું ખાવું? જો તમે પણ આવું જ વિચારતા હોવ તો અળવીના પાંદડાનું શાક શ્રેષ્ઠ વિકલ્પ … Read more

પ્યાર ભરી વાતો જ નથી કરતા.’😅😝😂😜🤣🤪

મારો પુત્ર એક અઠવાડીયાથી ખોવાઈ ગયો છે.કયાંય મળતો નથી…’જ્યોતિષીએ મિત્ર પાસે ફરિયાદ કરી. કેમ ? તમે તો જ્યોતિષ જાણો છો એટલેએ ક્યારે પાછો આવશો તે જાતે જ કહી શકો.મિત્ર દલીલ કરી . પણ એ ભાવિ જોવાની ફી કોણ આપે ?કંજુસ જ્યોતિષ બોલી ઉઠ્યો.😅😝😂😜🤣🤪 પત્ની કોઈ કારણસર ઉદાસ ઉદાસલગતી હતી, આથી પતીદેવ બોલ્યા :‘કેમ આજે મો … Read more

મોડી રાત સુધી જાગવું છે જીવલેણ, શારીરિક જ નહીં માનસિક સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન!

સ્વસ્થ રહેવા માટે આહારની સાથે સારી ઊંઘ પણ જરૂરી છે. વાસ્તવમાં, ઘણા લોકો સમજી શકતા નથી કે ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે. એટલા માટે આપણે મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કે ટીવી જોતા રહીએ છીએ. આ આદત તેમના સ્વાસ્થ્યને બગાડી શકે છે. ઊંઘનો અભાવ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે. તેનાથી … Read more

કુલી : ‘ના કેમ ?’😅😝😂😜🤣🤪

એક માણસ લાઈબ્રેરીમાં બેઠો હતો.તેના હાથમાં એક પુસ્તક હતું.અચાનક તે મોટેથી ખડખડાત હસવા લાગ્યોઅને ધણા વખત સુધી હસતો જ રહ્યો.આજુ બાજુ બેઠેલા સૌ નવાઈ પામી ગયા.એક જણે પેલા માણસને પૂછ્યું : ‘ભાઈ !શું કોઈ મજાનો ટૂચકો આપના વાંચવામાં આવ્યો ?તે આપ ખડખડાટ હસવા લાગ્યા ! ‘ના રે ભાઈ.’ પેલા માણસે કહ્યું.‘આ તો પુસ્તકમાં એમ લખ્યું … Read more

દરરોજ એક કેળું ખાવાના છે અગણિત ફાયદાઓ, પાચનથી લઈને હૃદય માટે રામબાણ

આપણે બધા જાણીએ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક કહેવત એવી પણ છે કે રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર દૂર રહે છે પરંતુ શું તમે જાણો છો કે દરરોજ એક કેળું ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેળામાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, વિટામીન B6, એન્ટી-ઓક્સીડેન્ટ અને ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ … Read more

એમાં ત્રણ માદા હતી અને બે નર.😅😝😂😜🤣🤪

નર્સે મુલાકાતીને પાગલોનો પરિચય કરાવતાકહ્યું : ‘જુઓં ! આ ગાંડો, એક છોકરીના પ્રેમમાં પાગલ થઈનેપરણવાની જીદ લીધી અને એપાગલ થઈ ગયો અને જુઓ આ બીજો ગાંડો !એ તે છોકરીને પરણીને તરત ગાંડો થઈ ગયો.’😅😝😂😜🤣🤪 કનુ : સાહેબ !ગઈ કાલે મેં પાંચ માખીઓ મારી નાખીએમાં ત્રણ માદા હતી અને બે નર. શિક્ષક : પણ કનુ તમે … Read more

પેટમાં બળતરા થતી હોય તો તરત જ ખાઈ લો આ વસ્તુઓ, તમને મિનિટોમાં મળશે એસિડિટીથી રાહત

ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ડાયટને ફોલો કરવાથી, તમારા આંતરડાના સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. જો તમને પણ પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તમારે તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે અમે તમને કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી તમે પેટમાં બળતરા અથવા એસિડિટીથી રાહત મેળવી શકો છો. કેળા … Read more