સિંધીભાઈએ એક મહેલ વેચી માર્યો,😅😝😂😜🤣🤪
એક કંજુસે પોતાના બાળકોને કીધું કે,‘જે રાતનું ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયાનુંઇનામ મળશે!’બાળકોએ ખાવાનું છોડીને પાંચ પાંચ રૂપિયાલઇ લીધા.રાત્રે ભૂખ્યા પેટે સુઈ ગયા પછી સવારે કડકડતીભૂખ લાગી.ત્યારે કંજૂસ કહે છે,‘જેને નાસ્તો જોઈતો હોય તે પાંચ રૂપિયા આપે !’😅😝😂😜🤣🤪 એક ઈમાનદાર સિંધી વેપારી હતા.બિચારાએ આખી જિંદગી ઈમાનદારીપૂર્વકસાવ ઓછા નફે ગ્રાહકોને ફાયદો થાયએ રીતે ધંધો કરેલો.આ … Read more