ADVERTISEMENT
ADVERTISEMENT

પ્રેમના મામલે ખૂબ અલગ હોય છે આ લોકો, મિનિટોમાં લોકો પર ચલાવે છે પોતાનું જાદુ

નામ શાસ્ત્રમાં વ્યક્તિના નામના આધારે તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે તમે જાણી શકો છો. ત્યારે આજે અહીં આપણે I અક્ષરના નામવાળી લોકોના સ્વભાવ વિશે જાણીશું. આ નામવાળા લોકો સ્વભાવના બહુ સરળ હોય છે. જ્યોતિષ શાસ્ત્રની જેમ જ નામશાસ્ત્રમાં પણ વ્યક્તિનો સ્વભાવ, વ્યક્તિત્વ વગેરે તેના નામના આધારે જાણી શકાય છે. વ્યક્તિનું નામ તેની ઓળખ તો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેમને એક વાત પરેશાન કરે છે કે,😅😝😂😜🤣🤪

માં : દીકરા,દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.માં : અરે દીકરાદાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?દીકરો : તેમણે પણ તો મારીબર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.😅😝😂😜🤣🤪 લગ્નમાં કુંવારા અને શબયાત્રામાંવૃદ્ધ લોકો એટલા માટે આવે છે, કારણ કેતેમને એક વાત પરેશાન કરે છે કે, અમે નહિ જઈશુંતો અમારી વખતે … Read more

આ એક ઉપાયથી વધશે સ્મરણ શક્તિ, મેડિટેશન અને એક્સરસાઇઝની નહીં પડે જરૂરત

દરેક વ્યક્તિના આજના સમયમાં તેજ દિમાગ અને સારી સ્મરણ શક્તિ ઈચ્છે છે. એટલા માટે મેડિટેશન અને એક્સરસાઇઝ જેવી રીતો અપનાવે છે. તેજ બુદ્ધિ માત્ર પ્રતિષ્ઠા જ નહિ, પરંતુ સફળતા પણ અપાવે છે. દિમાગને તેજ કરવા માટે ઘણી બધી રીત જણાવવામાં આવી છે. એવી વિધિઓ અને નિયમો છે, જેના દ્વારા યાદ રાખવાની શક્તિને વધારી શકાય છે. એક … Read more

દુનિયામાં કંઈ અશક્ય નથી.😅😝😂😜🤣🤪

છગન : કેમ ભાઈઆજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?શું થયું?કવિ : ભાઈ,જે છોકરી માટે હું કવિતા લખતો હતો,તેના લગ્ન થઇ ગયા.છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારેસારી બનશેને ભાઈ.કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ,તેના લગ્ન મારી સાથે જ થયા છે.😅😝😂😜🤣🤪 છગન : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. મગન : પણ, … Read more

ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ? જાણો કોણે આપ્યો હતો શ્રાપ

હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ગણાતા શ્રી કૃષ્ણએ પોતાની લીલાઓ દ્વારા વિશ્વને સત્ય, ધર્મ અને ન્યાયનો માર્ગ બતાવ્યો છે. પરંતુ તેમના ધરતી પરથી ગયા પછી તેમની રાજધાની ગણાતી દ્વારકાનું શું થયું તે પ્રશ્ન સદીઓથી લોકોના મનમાં ગુંજતો રહ્યો છે. દ્વારકાના અસ્તિત્વ અને તેના વિનાશની વાર્તા રહસ્યોથી ભરેલી છે અને આજે પણ તે ઇતિહાસકારો અને … Read more

પિતા : નાલાયક ભણવાનું રાખ,😅😝😂😜🤣🤪

પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો હતો?પુત્ર : 5.3પપ્પા : દીકરા, કંઈક ભણી લે,હવે તો ભૂકંપ પણ તારા કરતાં વધુ માર્ક્સલાવવા લાગ્યો છે.😅😝😂😜🤣🤪 દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : … Read more

આજે નાગપાંચમ: વિશ્વમાં 2900 જેટલી સાપની જાતિઓ છે

તા.23 અર્થાત સંપૂર્ણ આકાશ, પૃથ્વી, સ્વર્ગ, સરોવર-તળાવો, નળ, કુવા, સૂર્ય કિરણોં વગેરે જયાં જયાં પણ નાગ દેવતા વિરાજમાન છે તે બધાં અમારાં દુખોંને દૂર કરીને અમને સુખ-શાંતિપૂર્વક જીવન દો. એ બધાંને અમારાં તરફથી વારંવાર પ્રણામ છે. આજે શ્રાવણ શુક્લ પંચમી( નાગ પંચમી) છે, જેને નાગ પૂજાનો મહાન તહેવાર માનવામાં આવે છે. શિવજીને સાપ વિશેષ પ્રિય … Read more

હવે પતિ કાંઈ જોઈ શકતો નથી,😅😝😂😜🤣🤪

ન્યાયાધીશે મોન્ટુનેએક છોકરાને થપ્પડ મારવા બદલ1000 રૂપિયા દંડની સજા સંભળાવી.મોન્ટુએ ન્યાયાધીશને પૂછ્યું : શુંહું બીજી થપ્પડ મારી લઉં?જજ ગુસ્સામાં : કેમ?મોન્ટુ : મારી પાસે છુટ્ટા નથી,2000 રૂપિયાની નોટ છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સામાં) : તમે ગઈકાલે પાડોશ વાળીટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?પતિ : હા.પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા,મારામાં શું કાંટા લાગેલા છે?પતિ : … Read more

આ 5 રાશિના લોકો માટે જન્માષ્ટમી રહેશે શુભ, શું તમે છો તે ભાગ્યશાળી વ્યક્તિ?

આ વર્ષે જન્માષ્ટમી સોમવારે 26 ઓગસ્ટે છે. આ વખતે જન્માષ્ટમી પર જયંતિ યોગ બની રહ્યો છે. જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે જે બન્યો હતો તેમને જયંતિ યોગ કહેવામાં આવે છે. આ વર્ષની જન્માષ્ટમી 5 રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. તે દિવસે ભાગ્ય તમારો સાથ આપશે, તમને તમારા કામમાં સફળતા મળશે, તમારું સ્વાસ્થ્ય … Read more

સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.🤣😂🤣🤣

મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અનેલગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.સોનુઃ અને છોકરાઓ?મોનુઃ છોકરાઓને શું,લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અનેલગ્ન પછી પત્નીનો.🤣😂🤣🤣 હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો … Read more