ADVERTISEMENT
ADVERTISEMENT

ગુજરાતમાં ક્યારે છે શીતળા સાતમ? જાણો શા માટે આ દિવસે વાસી ભોજન ખાવામાં આવે છે?

ગુજરાતમાં શ્રાવણની કૃષ્ણ પક્ષની સપ્તમીને શીતળા સાતમ કહેવામાં આવે છે. આ વખતે આ સપ્તમી 25 ઓગસ્ટ 2024, રવિવારના રોજ હશે. ગુજરાતી કેલેન્ડર મુજબ આ સપ્તમીનું અહીં વિશેષ મહત્ત્વ હોય છે. ગુજરાતી પરિવારો અને ભક્તો દેવી શીતળાને સમર્પિત આ તહેવાર ઉજવે છે. એવું માનવામાં આવે છે કે દેવી શીતળા તેના ભક્તો અને તેમના પરિવારોને ઓરી અને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.🤣😂🤣🤣

એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.એક મહિલાએ પંડિતજીને ઘરનીખુશહાલીનો ઉપાય પૂછ્યો..પંડિતજીઃ પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવઅને છેલ્લી રોટલી કૂતરાનેમહિલાઃ પંડિતજી હું એમ કરુ…પહેલી રોટલી પોતે ખઈશ.. અને..છેલ્લી રોટલી પોતાના પતિ ખવડાવીશપંડિત બેભાન!!!🤣😂🤣🤣 પ્રઃ દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે?ઉઃ ઘરવાળી.પ્રઃ કેવી રીતે?ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.પ્રઃ દુનિયાનો સૌથી સસ્તો મજૂર … Read more

ગુજરાતીઓમાં રાંધણ છઠનું વિશેષ મહત્ત્વ, જાણો શા માટે ઉજવવામાં આવે છે આ તહેવાર

રાંધણ છઠ ગુજરાતીઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હોય છે. ગુજરાતી કેલેન્ડર મુજબ તે શીતળા સાતમના એક દિવસ પહેલા પડે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. તેથી રાધન છઠ હંમેશા તેના એક દિવસ પહેલા એટલે કે છઠના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉત્તર ભારતમાં પણ ઉજવવામાં આવે છે. રાંધણ … Read more

ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…🤣😂🤣🤣

કામથી પરેશાન એક ડિઝાઈનરકંપનીના ટોઈલેટમાં ગયો. અંદર જઈને બેઠો હતો કે અચાનક સામેની દિવાલ પર નજર પડી. સામેની દિવાલ પર લખ્યુ હતુ…આટલુ જોર પોતાના કામ પરદે તો તે કામ પૂરુ થઈ જાત.🤣😂🤣🤣 ગુડ્ડુનો હોઠ બળેલો હતો..પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનનેભેટી પડ્યો હતો….🤣😂🤣🤣 (નોંધ : આ તમામ … Read more

માતા લક્ષ્‍‍મીને આ રીતે કરો પ્રસન્ન, ક્યારેય ખાલી નહીં થાય તિજોરી, રહેશે વિશેષ કૃપા

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘર પર દેવી લક્ષ્‍મીની કૃપા બની રહે. તેમજ જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળે. ત્યાપે તે દેવી લક્ષ્‍મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે. પૂજાની સાથે-સાથે જ્યોતિષમાં પણ આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જો તેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો … Read more

તુ કામ કરતી હતી.🤣😂🤣🤣

છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતાજજે પતિને આદેશ આપ્યોતમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાનીપત્નીને આપવી પડશે.પતિઃ આભાર જજ સાહેબ,હું જીવનભર તમારો આભાર માનીશ.જજઃ અડધી સેલેરી જશે તો પણ તમેઆટલા ખુશ છો?પતિઃ જજ સાહેબ,ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.🤣😂🤣🤣 જજ નોકરાણીનેઃ તે એ જ ઘરમાં ચોરી કરી જ્યાંતુ કામ કરતી હતી.માલિક ઘરમાં હોવા છતાં તે ચોરી કેવી … Read more

જન્માષ્ટમી પર રાશિ મજુબ કરો શ્રીકૃષ્ણ લડ્ડુ ગોપાલનો શ્રૃંગાર, બધી મનોકામના પુરી થશે

જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન છે. શ્રાવણ સુદ આઠમ પર સમગ્ર દેશમાં જન્માષ્ટમી તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સાથે તેમનો ખાસ વસ્ત્રો અને આભૂષણ સાથે શ્રૃંગાર થાય છે. ઘણા લોકો ઘરે જન્માષ્ટમી ઉજવો છે અને શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાળને વિવિધ સુંદર શ્રૃંગાર કરે છે. … Read more

કોઈ વાત ઢંગની નથી.🤣😂🤣🤣

પિતાએ જોયુ દીકરો જીન્સનું બટનટાંકી રહ્યો હતો…પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,વહુ ઘરે આવી,તો પણ તુ પોતાના જીન્સ પરજાતે બટન ટાંકે છે?પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…આ જીન્સ એનું છે…પિતાજી બેભાન….🤣😂🤣🤣 જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાંકોઈ વાત ઢંગની નથી.બહુ ફરિયાદ કરી.બધી વાતો સાંભળ્યા પછીસાસુ બોલી. સાસુઃ હા બેટા,ખબર છે એટલા માટે તોકોઈ ઢંગનો છોકરો … Read more

શુક્રવારના આ ચમત્કારી ઉપાયથી ધનવાન થઈ શકે છે, દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે

સનાતન ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે, જ્યારે શુક્રવાર ધન, કીર્તિ અને સુખની દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે. આ માટે તેઓ ધનની દેવીની પૂજા અને ઉપવાસ કરે છે, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શુભ ફળ મળે છે. પરંતુ તેની સાથે જો શુક્રવારે પૂજા દરમિયાન માતાની ચાલીસાનું ભક્તિભાવથી … Read more

“લાગે છે પહોંચી ગઈ.”😅😝😂😜🤣🤪

પતિ( પત્નીને ) વશીકરણ એટલે શું ? પત્ની : કોઈ માણસને પોતાના પ્રભાવથીવશીભૂત કરીને તેના પાસે ફાવ્યું કામકરાવવું તેને વશીકરણ કહે છે. પતિએ હસીને કહ્યુ : અરે નહી,એને તો લગ્ન કહેવાય છે.😅😝😂😜🤣🤪 પતિ પત્નીની અંતિમક્રિયા કરીનેપાછો ફરતો હતો. ત્યાં જ જોરદાર ગાજવીજ સાથેવરસાદ પડવા માંડ્યો. પતિ બોલ્યો, “લાગે છે પહોંચી ગઈ.”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more