શ્રાવણ સોમવારના ઉપવાસ પર બનાવો સાબુદાણાની ખીર, દિવસભર એનર્જી રહેશે
હાલમાં શ્રાવણ (Sawan 2024) મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના ભક્તો ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો તો કેટલાક શ્રાવણ મહિનાના સોમવારના રોજ ઉપવાસ કરતા હોય છે. ત્યારે જો તમે પણ ઉપવાસ કરો છો, તો આજે અમે તમને ઉપવાસ દરમિયાન સેવન કરી શકાય તેવી સાબુદાણાની ખીરની રેસિપી વિશે જણાવવા જઈ … Read more