ADVERTISEMENT
ADVERTISEMENT

કૃષ્ણ જન્મોત્સવ પર પંચામૃત બનાવવાની સરળ રેસિપી

શ્રાવણ મહીનામાં અનેક તહેવારો આવે છે. તેમાનો એક તહેવાર એટલે જન્માષ્ટમી. કૃષ્ણ જન્મોત્સવ મોટા ભાગના ઘરોમાં ઉજવાતો હોય છે. ભગવાન કૃષ્ણની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમા પંચામૃત પણ ધરવામાં આવે છે. તો આ પંચામૃત ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

પંચામૃત બનાવવાની સામગ્રી

▫દૂધ
▫ઘી
▫મધ
▫દહીં
▫દળેલી ખાંડ

ADVERTISEMENT
ADVERTISEMENT

પંચામૃત બનાવવાની રીત

▫નાની તપેલી લો. તેમા એક વાટકો દૂધ ઉમેરવું.
▫દૂધમાં ખાટું ન હોય તેવું બે ચમચી ઘી ઉમેરો.
▫એક ચમચી મધ ઉમેરો.
▫એક ચમચી ઘી ઉમેરો
▫એક ચમચી દળેલી ખાંડ ઉમેરો. પછી તમામ વસ્તુ બરાબર મિક્સ કરી દો. તો તૈયાર છે પંચામૃત.

ADVERTISEMENT
ADVERTISEMENT