- Advertisement -

ઉપવાસ કરીને મરવા પણ નથી દેતી.😅😝😂😜

- Advertisement -

પત્નીની શંકા દૂર કરવા પતિએ
પૂજા-પાઠ કરવાનું શરૂ કર્યું,
તેણે ગીતા અને રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું.
ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું,
બધી ખોટી વસ્તુઓ છોડી દીધી અને
બસ ભક્તિમાં મગ્ન થઈ ગયો.
તેમ છતાં પત્નીએ
તેની બહેનપણીને ફોન પર વાત કરી કે,
હવે તે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

મોન્ટી : યાર તું પરેશાન કેમ છે?

- Advertisement -

પપ્પુ : શું કહું ભાઈ,
મારી પત્ની મને શાંતિથી જીવવા પણ નથી દેતી,

- Advertisement -

અને ઉપવાસ કરીને મરવા પણ નથી દેતી.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -