- Advertisement -

“પોતાના ઘર જેવો આનંદ બીજે કયાંય મળી શકતો નથી.”😅😝

- Advertisement -

એક પ્રસિદ્ધ લેખક એકવાર માંદા પડ્યા.
બધા મિત્રો જોવા આવ્યા પણ એક કવિ મિત્ર
જોવા આવ્યો નહીં.
લેખક મહાશય સાજા થયા
એટલે કવિ મિત્ર પાસે ગયા અને
નહીં આવવાનું કારણ પૂછ્યું.
કવીએ કહ્યું : તમે બીમાર પડ્યા એ સાંભળ્યું
એટલે હું તરત જ
તમારા અવસાન બાદ ગાવા માટે
એક શોકગીતની રચના કરવા બેસી ગયો હતો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

છગને પોતાના અતિથિરૂમમાં
એક તખ્તી ટાંગી હતી જેમાં
લખ્યું હતું :

- Advertisement -

“પોતાના ઘર જેવો આનંદ
બીજે કયાંય મળી શકતો નથી.”
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -