જ્યોતિષશાસ્ત્રમાં સપ્તાહના દરેક દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સપ્તાહનો દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતા ને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની આરાધના...
હિન્દુ ધર્મમાં, દરેક દિવસ એક અથવા બીજા દેવતા અથવા ચોક્કસ ગ્રહ સાથે સંકળાયેલ છે. સનાતન પરંપરામાં, બુધવાર રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશની પૂજા માટે...